153. બંને પ્રશ્નોમાં, બે વિધાન અને બે તારણો આપવામાં આવ્યા છે. તમારે એ નક્કી કરવાનું છે કે આપેલા વિધાનોને કયું / કયા તારણ / તારણો તાર્કિક રીતે અનુસરે છે.
154. વીધાનો :
155. એકબીજાને બહારથી સ્પર્શતા બે વર્તુળના ક્ષેત્રફળોનો સરવાળો 153 II ચો.સેમી છે. જો તેમની ત્રિજ્યાનો સરવાળો 15 સેમી હોય, તો તે પૈકી મોટા અને નાના વર્તુળની ત્રિજ્યાઓનો ગુણોત્તર કેટલો થશે?
156. એક પરીક્ષામાં એક વર્ગના 10 વિદ્યાર્થીઓના સરેરાશ ગુણ 60 છે. જો ટોચના પાંચ વિદ્યાર્થીઓના ગુણ ધ્યાને ન લેવામાં આવે, તો બાકીના વિદ્યાર્થીઓના સરેરાશ ગુણ 5 જેટલા ઓછા થાય છે. પાસ ગુણ 40 અને મહત્તમ ગુણ 100 છે. એ જ્ઞાત છે કે કોઇપણ વિદ્યાર્થી નાપાસ થયો નથી. જો ટોચના પાંચ વિદ્યાર્થીઓ પૈકી દરેક વિદ્યાર્થીએ અલગ અલગ પૂર્ણાંક ગુણ મેળવ્યા હોય, તો સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીના મહત્તમ કેટલા ગુણ શક્ય છે?
157. એક ટાંકીના તળિયે તડ પડેલી છે. આ તડ આખી ભરેલી ટાંકીને 16 કલાકમાં ખાલી કરી શકે છે. જ્યારે ટાંકી આખી ભરેલી હોય, ત્યારે ટાંકીમાં એક નળ ખોલવામાં આવે છે, જે 6 લિટર પ્રતિ કલાકના દરે પાણી ભરે છે અને તેને લીધે હવે ટાંકી 24 કલાકમાં ખાલી થાય છે. તો ટાંકીની ક્ષમતા કેટલી હશે?
158. ત્રણ બાસ્કેટમાં 3:4:5 ના ગુણોત્તરમાં નારંગી છે. તો પ્રથમ બે બાસ્કેટમાં નારંગીની સંખ્યા કયા ગુણોત્તરમાં વધારવાથી નવો ગુણોત્તર 5 : 4:3 થશે?
159. નીચે પૈકી કયું વિધાન / કયા વિધાનો સાચા છે?
160. છ અંકની એક લઘુતમ સંખ્યાને 4, 6, 10 અને 15 વડે ભાગવામાં આવે તો દરેક વખતે 2 શેષ વધે છે. તો તે સંખ્યાના અંકોનો સરવાળો કેટલો હશે?