Exam Questions

17. ભારતનું આયોજીત અર્થતંત્ર કયા સિદ્ધાંતો પર આધારિત છે? (DYSO,ADVT 42/ 23-24)

A. મિશ્ર અર્થતંત્ર વ્યવસ્થા (Mixed economy system)

B. મૂડીવાદી વ્યવસ્થા (Capitalist economy system)

C. ગાંધીવાદી વ્યવસ્થા (Gandhian economy system)

D. સમાજવાદી વ્યવસ્થા (Socialist economy system)

Answer: (D) સમાજવાદી વ્યવસ્થા (Socialist economy system)

18. મિશ્ર અર્થતંત્ર (Mixed economy) એટલે... (DYSO,ADVT 42/ 23-24)

A. ગ્રામીણ અને શહેરી ક્ષેત્રનું સહ અસ્તિત્વ

B. ખાનગી અને જાહેર ક્ષેત્રનું સહ અસ્તિત્વ

C. ભારે અને નાના ક્ષેત્રનું સહ અસ્તિત્વ

D. વિકસિત અને અવિકસિત ક્ષેત્રનું સહ અસ્તિત્વ

Answer: (B) ખાનગી અને જાહેર ક્ષેત્રનું સહ અસ્તિત્વ

19.

A.

B.

C.

D.

Answer:

20.

A.

B.

C.

D.

Answer:

21. નીચે આપેલી યાદી-I ને યાદી-II સાથે જોડો. (GAS 26/20-21)

1. 1. વિશ્વેશ્વરાયા યોજના - a. કૃષિમાંથી ઔદ્યોગીકરણ તરફ બદલાવ

2. 2. બોમ્બે યોજના - b. બોમ્બેના મોટા ઉદ્યોગગૃહો દ્વારા પ્રાયોજીત

3. 3. ગાંધીયન યોજના - c. લઘુ કક્ષાના અને કુટિર ઉદ્યોગો

4. 4. આર્થિક કાર્યક્રમ સમિતિ (1947) - d. આયોજન પંચની ભલામણ કરી

A. 1a, 2b, 3-c, 4-d

B. 1a, 2b, 3-d, 4 - c

C. 1-b, 2-a, 3-d, 4 – c

D. 1d, 2-c, 3-b, 4-a

Answer: (A) 1a, 2b, 3-c, 4-d

22. ત્રીજી પંચવર્ષીય યોજના________________ તરીકે પણ ઓળખાય છે. (GAS 121/16-17)

A. સેન યોજના

B. ગાડગીલ યોજના

C. મહેલનોબિસ યોજના

D. ઉપરના પૈકી કોઈ નહી

Answer: (B) ગાડગીલ યોજના

23. ભારતમાં સૌ પ્રથમ વાર “ગરીબી દૂર કરવા' પર કઈ પંચવર્ષીય યોજનામાં ભાર મૂકવામાં આવેલો હતો? (DYSO,ADVT 42/ 23-24)

A. 4થી (Fourth)

B. 5 મી(Fifth)

C. 6ઠિ(Sixth)

D. 7મી (Seventh)

Answer: (B) 5 મી(Fifth)

24. આર્થિક સુધારાની શરૂઆત 1991 માં કરવામાં આવી અને નિકાસ વધારવામાં આવી. તેની સાથે સાથે આયાતમાં પણ હેતુથી ઉદારીકરણ કરવામાં આવ્યું. (GAS 26/20-21)

A. ઓછી પડતર કિંમતના માલના ઉત્પાદન

B. ઘરેલું બજારમાં સ્પર્ધા ઉભી કરવાના

C. તકનીકી સુધારા લાવવાના

D. માંગના ઘટાડાને પહોંચી વળવાના

Answer: (C) તકનીકી સુધારા લાવવાના