89. નીચેની યાદી-I ને યાદી-II સાથે જોડો.
90. વિવિધ પ્રકારના ખડકોના સંદર્ભમાં નીચે આપેલાં વિધાનો ધ્યાનમાં લો.
91. પશ્ચિધાર દ્વીપકલ્પીય નદીઓનો મુખ્ય જળવિભાજક ગણાય છે.
92. બાંદીપુર અભયારણ્ય ક્યાં આવેલ છે?
93. નીચે દર્શાવેલ પૈકી ભારતનું પ્રથમ જૈવ મંડળ આરક્ષિત - ક્ષેત્ર કયું છે?
94. કર્કવૃત્ત ગુજરાત રાજ્યના કેટલા જિલ્લાઓમાંથી પસાર થાય છે?
95. વાંસદા કઈ નદીના કિનારે વસેલું છે?
96. નિકોબાર સમૂહમાં કુલ કેટલા દ્વીપોનો સમાવેશ થાય છે?