1. 1919ના ભારત સરકારના અધિનિયમ બાબતે નીચેના પૈકી કઈ બાબત અસત્ય છે ?
2. નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
3. નીચેના પૈકી કયું પર્વતશિખર પશ્ચિમ ઘાટની પર્વતમાળાઓમાં નથી ?
4. જોડકાં જોડો. ઘસારા પરિબળ - ભૂમિસ્વરૂપ
5. નીચેના પૈકી કઈ જોડી સાચી નથી ?
6. ભારતના નીચેના પૈકી કયા પ્રદેશમાં “ગ્રેટ ઈન્ડીયન હોર્નબિલ” તેના પ્રાકૃતિક નિવાસસ્થાનમાં જોવાં મળે છે ?
7. ભારતની લેટેરાઈટ જમીનો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
8. પશ્ચિમ ભારતમાં થરના રણના સ્થળ બાબતની સૌથી તર્કસંગત સમજૂતી.......... છે.