81. ગુજરાત સરકારના નવા નિર્ણય પ્રમાણે પ્રવર્તમાન સિંહોના વિસ્તારનું ત્રણ ક્ષેત્રોમાં વિભાજન થશે. જેમ કે વન્યજીવન ક્ષેત્ર જૂનાગઢ, જૂનાગઢ પ્રાદેશિક ક્ષેત્ર અને રાજકોટ ક્ષેત્રને..... માં ફેરવીને મૂકવામાં આવશે.
82. ભૂકંપ આલેખનઃ ભૂકંપ : : દબાવ માપક: (સિસ્મોગ્રાફી : ભૂકંપ: : ટેસીઓમીટર: .)
83. નીચેનામાંથી કયા/કયું વિધાન સાચા/સાચું નથી ?
84. નીચેના પૈકી કયા કારણસર પશ્ચિમ ઘાટથી પશ્વિમ તરફ વહેતી મોટા ભાગની નદીઓ નદીમુખ-ભૂમિ/ડેલ્ટા રચતી નથી.
85. નીચેના વિધાનો જુઓ
86. તાજેતરમાં જ ભારત સરકારે ચીરુના સંરક્ષણ સંવર્ધનને રદ કર્યુ છે. ચીરુ માં મળી આવતા હતા.
87. નીચેના પૈકી કયું રાજ્ય કર્કવૃત્ત દ્વારા વિભાજીત થતું નથી ?
88. નીચેના પૈકી કઈ નદીઓ સાતપુડા અને વિંધ્યાચળ પર્વતમાળાની વચ્ચેથી વહે છે?