rishanpyq
Loading...

Exam Questions

17. ગુજરાતમાં ગુપ્ત વંશના શાસન બાદ કયા વંશના શાસકોએ ઈ.સ. પાંચમીથી આઠમી સદી દરમ્યાન શાસન કરેલ હતું? (APG, CLASS-1)

A. મૈત્રક વંશ

B. સોલંકી વંશ

C. ચાલુક્ય વંશ

D. પરિહાર વંશ

Answer: (A) મૈત્રક વંશ

18. તક્ષશિલાનો ધર્મરાજિકા સ્તૂપ શૈલીનો ઉત્તમ નમૂનો છે. (DEO)

A. મથુરા શૈલી

B. પૂર્વ મૌર્યકાલીન શૈલી

C. દક્ષિણ ભારતની દ્રવિડ શૈલી

D. ગાંધાર શૈલી

Answer: (D) ગાંધાર શૈલી

19. નીચે પૈકી કોણે “હૈન્દવ ધર્મોદ્ધારક” ની ઉપાધી મેળવી હતી? (DEO)

A. શિવાજી

B. ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય

C. રાજા હર્ષવર્ધન

D. ઉપર પૈકી એકપણ નહીં.

Answer: (A) શિવાજી

20. મૌર્ય વંશના કયા રાજા “પ્રિયદર્શી” રાજા તરીકે જાણીતાં છે? (MCO Class III)

A. ચંદ્રગુપ્ત

B. બિંદુસાર

C. બિંબિસાર

D. અશોક

Answer: (D) અશોક

21. ચંદ્રગુપ્ત બીજાએ પ્રાપ્ત કરેલ મહાન સિધ્ધિ કઈ? (MCO Class III)

A. હૂણો ઉપરનો વિજય

B. ચાલુક્ય વિજય

C. શક વિજય

D. યવન વિજય

Answer: (C) શક વિજય

22. આચાર્ય નાગાર્જુન કઈ પ્રાચીન વિદ્યાપીઠના આચાર્ય હતા? (MCO Class III)

A. તક્ષશીલા

B. નાલંદા

C. વલભી

D. વિક્રમશીલા

Answer: (B) નાલંદા

23. સ્કંદગુપ્ત દ્વારા સૌરાષ્ટ્રના સૂબા તરીકે કોની નિમણૂંક કરવામાં આવી હતી? (SW0, Class-II)

A. પુષ્પગુપ્ત

B. તુરાખ્યા

C. પર્ણદત્ત

D. ઉપર પૈકી એક પણ નહીં.

Answer: (C) પર્ણદત્ત

24. પૂર્વ મધ્યકાળમાં વિદ્યાઅભ્યાસ માટેનું મહાન કેન્દ્ર કયું હતું? (SW0, Class-II)

A. વિક્રમશીલા વિશ્વવિદ્યાલય

B. નાલંદા વિશ્વવિદ્યાલય

C. તક્ષશિલા વિશ્વવિદ્યાલય

D. વલ્લભી

Answer: (B) નાલંદા વિશ્વવિદ્યાલય