rishanpyq
Loading...

Exam Questions

137. હૂણોના આક્રમણનો સૌથી પહેલો સામનો કોને કરવો પડેલ હતો? (SW0, Class-II)

A. કુમારગુપ્ત પ્રથમ

B. સ્કંદગુપ્ત

C. બુદ્ધગુપ્ત

D. પુ રૂગુપ્ત

Answer: (A) કુમારગુપ્ત પ્રથમ

138. કલ્યાણીના ચાલુક્ય રાજા કોણ હતા કે જેઓએ શક સંવતની જગ્યાએ નવા સંવતની શરૂઆત કરી હતી? (SW0, Class-II)

A. વિક્રમાદિત્ય પાંચમો

B. તૈલય પ્રથમ

C. સોમેશ્વર બીજો

D. વિક્રમાદિત્ય છઠ્ઠો

Answer: (D) વિક્રમાદિત્ય છઠ્ઠો

139. મૌર્યયુગમાં ક્યા રાજાએ ‘ભેરીઘોષ’ ને બદલે 'ધમ્મઘોષ'ની નીતિ અપનાવી હતી? (AS, Horticulture, Government Printing Press Class-2)

A. બિંબિસાર

B. બિંદુસાર

C. અશોક

D. અજાતશત્રુ

Answer: (C)અશોક

140. નીચેના પૈકી ક્યા ગુપ્ત રાજાએ હણોને હરાવી તેમને ભારત બહાર હોંકી કાઢ્યાં હતાં? (Accounts Officer & Commercial Tax Officer) (AOG)

A. સમુદ્રગુપ્ત

B. સ્કંદગુપ્ત

C. કુમારગુપ્ત

D. ભાનુગુપ્ત

Answer: (B) સ્કંદગુપ્ત

141. ભારતમાં સૌ પ્રથમ સોનાના સિક્કા કોણે જારી કર્યા? (Accounts Officer & Commercial Tax Officer) (AOG)

A. મૌર્ય

B. કુશાન

C. ઇન્ડો-ગ્રીક

D. ગુપ્ત

Answer: (C) ઇન્ડો-ગ્રીક

142. લક્ષણાધ્યક્ષને મૌર્ય સામ્રાજ્યનાં વહીવટીતંત્રમાં કઈ મુખ્ય ફરજ સોંપવામાં આવી હતી? (GAS,AO,GCT)

A. ટંકશાળની દેખરેખ રાખવી.

B. જુગારની પ્રવૃત્તિ ઉપર નજર રાખવી.

C. વજન અને માત્રા પ્રમાણ ઉપર નજર રાખવી

D. વણાટકામ અને કાંતવાના કામની દેખરેખ રાખવી.

Answer: (A) ટંકશાળની દેખરેખ રાખવી.

143. જુનાગઢમાં સુદર્શન તળાવ તરીકે ઓળખાતા જળાશયની પાળ કોણે બાંધી હતી? (GAS,AO,GCT)

A. પુશ્યગુપ્ત

B. રુદ્રમન પ્રથમ

C. યવનરાજ તુષ્પા

D. સ્કંદગુપ્ત

Answer: (A) પુશ્યગુપ્ત

144. ગુપ્ત સામ્રાજ્યનાં પતન પછી સૌરાષ્ટ્રમાં વલ્લભીનું જેણે નવું સામ્રાજ્ય સ્થાપ્યું તે કોણ? (GAS,AO,GCT)

A. પ્રાણ દત્ત

B. સેનાપતિ ભટ્ટારક

C. ભાટ્ટી

D. રુદ્ર દમન

Answer: (B) સેનાપતિ ભટ્ટારક