97. ખેડૂત જમીનના નાના ટૂકડાને સાફ કરીને તેમના કુટુંબના ભરણપોષણ માટે ખાદ્યાન્તનો પાક ઉગાડે છે અને જ્યારે જમીનની ફળદ્રુપતા ઓછી થઈ જાય છે ત્યારે તેને છોડી દે છે અને જમીનના બીજા ટૂકડાને સાફ કરીને પાક ઉગાડે છે. આ પ્રકારની ખેતીને મેઘાલયમાં “ઝૂમ” કહે છે. મણિપુરમાં આ પ્રકારની ખેતીને કયા નામથી ઓળખવામાં આવે છે?
98. ભારતમાં ક્ષેત્રફળ અને ઉત્પાદનની દૃષ્ટિએ ત્રીજા નંબરનો મહત્ત્વપૂર્ણ ખાદ્યાન્ત પાક નીચેના પૈકી કયો છે?
99. ભારતમાં કુલ પેટ્રોલિયમ ઉત્પાદન પૈકી વધુ ઉત્પાદન ક્યાંથી થાય છે ?
100. બેલાડિલા પહાડી શ્રુંખલાઓમાંથી હેમેટાઈટ પ્રકારનું લોહ અયસ્ક મળે છે, તે કયા રાજ્યમાં આવેલ છે?
101. નીચે દર્શાવેલ રાજ્યો પૈકી કયું રાજ્ય હજીરા-વિજયપુર - જગદીશપુર પાઈપલાઈનથી જોડાયેલ નથી?
102. ગુજરાતમાં કૂવા દ્વારા થતી સિંચાઈનું સૌથી વધુ પ્રમાણ કયા જિલ્લામાં છે?
103. લિગ્નાઈટ' માઈનીંગના સંદર્ભમાં નીચેના વિધાનો પૈકી કયુ/કયાં વિધાન સાચુ/સાચાં છે?
104. નીચેના પૈકી કઈ ગુજરાત-પશુઓની જાતિઓ (ઓલાદ) ખોટી રીતે જોડાયેલ છે ?