Exam Questions

65. પંદરમી સદીમાં વલભી ખાતે મૈત્રક વંશની સ્થાપના કોણે કરી હતી? (Deputy Director(DCW, Class-I)

A. સેનાપતિ ભટ્ટાર્ક

B. ધારસેન પહેલો

C. દ્રોણસિંહ

D. ધ્રુવસેન પહેલો

Answer: (A) સેનાપતિ ભટ્ટાર્ક

66. ગુજરાતના ક્યાં રાજવી દ્વારા મહાન જૈન વિદ્વાન હેમાચાર્યને આશ્રય આપવામાં આવ્યો? (JAEI)

A. સિધ્ધરાજ

B. ભીમદેવ

C. કર્ણ

D. ભીમદેવ-II

Answer: (A) સિધ્ધરાજ

67. ઈ.સ. 1025 માં જ્યારે ગઝનીના મહંમદે સોમનાથ લૂંટયું ત્યારે અણહીલવાડ રાજ્યનો રાજા કોણ હતો? (JAEI)

A. મૂળરાજ

B. દુર્લભરાજ

C. ભીમ-I

D. કર્ણ

Answer: (C) ભીમ-I

68. ગુજરાતના નીચેના રાજવંશોને કાલક્રમથી ગોઠવો. (JAEI)

1. 1. મૈત્રક

2. 2. યાદવ

3. 3. સોલંકી

4. 4. ચાવડા

A. 2, 1, 4, 3

B. 4, 3, 1, 2

C. 1, 3, 4, 2

D. 1, 4, 3, 2

Answer: (A) 2, 1, 4, 3

69. ઘુમલી.........રાજવંશની રાજધાની હતી. (JAEI)

A. મૈત્રક

B. પરમાર

C. જેઠવા

D. ક્ષત્રપ

Answer: (C) જેઠવા

70. સોલંકી સમયનું કર્ણમુક્તેશ્વર મંદિર ખાતે આવેલું. (JAEI)

A. અમદાવાદ

B. વાલમ

C. દ્વારકા

D. અંબોડ

Answer: (A) અમદાવાદ

71. સોલંકી યુગમાં જે મંદિરો બાંધવામાં આવેલ હતા તેમાં (Joint Technical Advisior(Precision Instruments) , class-I)

1. (1) મંદિરની ભીંતો ઉપર કોતરકામ નથી.

2. (2) દરેક મંદિરનો પ્રવેશદ્વાર “તોરણ” કોતરણીવાળો છે.

3. (3) મંદિરની પાસે પગથીયાવાળો “સૂર્યકુંડ” છે.

4. ઉપરોક્ત લાક્ષણિકતાના કયા વાક્યો યોગ્ય છે?

A. 1 અને 2

B. 1 અને 3

C. 1, 2 અને 3

D. 2 અને 3

Answer: (D) સિધ્ધરાજ જયસિમ્હા

72. રૂદ્રમાલા મંદિરના બાંધકામની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી? (LectLecturer Kriya Sharir, class-II)

A. મૂળરાજ

B. સિધ્ધરાજ

C. ભીમા -I

D. ચામુંડારાજ

Answer: (A) મૂળરાજ