Exam Questions

89. ચોલ સામ્રાજ્યના ક્યા શાસકે દક્ષિણ પૂર્વી એશિયાનાં શ્રીવિજયના રાજ્ય સામે ઝુંબેશો ચલાવી હતી? (GAS,AO,GCT)

A. રાજારાજા

B. કુલોત્તુંગ પ્રથમ

C. રાજેન્દ્ર પ્રથમ

D. વીરા રાજેન્દ્ર

Answer: (D) વીરા રાજેન્દ્ર

90. તેમના તામ્રપત્ર અનુસાર વાઘેલા સામ્રાજ્યના ક્યા શાસકે મહારાજાધિરાજ, “રાજાઓનો રાજા'નો ખિતાબ ધારણ કર્યો હતો? (GAS,AO,GCT)

A. આદિનાથ

B. ઋષભદેવ

C. નેમિનાથ

D. પાર્શ્વનાથ

Answer: (C) નેમિનાથ

91. અડાલજની વાવ કોણે બંધાવેલ છે? (Deputy Director,GSS, Class I),

A. રાણી રૂડીબાઈ

B. મીનળ દેવી

C. ચૌલા દેવી

D. ધ્રુમ સ્વામિની દેવી

Answer: (A) રાણી રૂડીબાઈ

92. સિધ્ધહેમ શબ્દાનું શાસન' કયા વિષયનો ગ્રંથ છે? (Deputy Director,GSS, Class I),

A. સંગીત

B. વ્યાકરણ

C. રાજ્ય વહીવટ

D. જ્યોતિષ શાસ્ત્ર

Answer: (B) વ્યાકરણ

93. અંબાજી પાસેના કુંભારિયાના જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા? (Agriculture officer)

A. વસ્તુપાલ-તેજપાલ

B. કુમારપાળ

C. વિમલમંત્રી

D. શોભનદેવ

Answer: (C) વિમલમંત્રી

94. આજનું અમદાવાદ અગાઉ ક્યા રાજાએ સ્થાપેલ હોવાનું કહેવાય છે?

A. ભીમદેવ પહેલો

B. કર્ણદેવ

C. જયસિંહ સિદ્ધરાજ

D. ઉદયાદિત્ય

Answer: (B) કર્ણદેવ

95. ગુજરાતના વલભીપુરમાં મૈત્રક રાજા વીરસેનના રાજ્યાશ્રયમાં સંસ્કૃત ભાષાના કયા કવિએ મહાકાવ્યની રચના કરેલી? (General Study)

A. માઘ

B. ભારવિ

C. કાલિદાસ

D. શ્રીહર્ષ

Answer: (A) માઘ

96. ગુજરાતમાં જૈન ધર્મને આશ્રય આપનાર રાજાઓ કયા વંશના હતા? (General Study)

A. માલવ

B. રાજપૂત

C. સોલંકી

D. ચાલુક્ય

Answer: (C) સોલંકી