57. નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે? (AO, Class-2)
58. બારડોલી સત્યાગ્રહ નો ઈતિહાસ અને વીર વલ્લભ ના લેખક કોણ છે? (ACOLM And ACAO, GSS CLASS-2)
59. નીચેના પૈકી કયા રાજાએ ભીલ રાજા બરબારકને નિયંત્રિત કરી “બરબારક જિશ્રુ” ખિતાબ અલંકૃત કર્યું? (Lecturer (Senior Scale) [Reader (Ayurved)], Rachna Sharir, Class-1)
60. કુમારપાળની વડનગર પ્રશસ્તિ માંથી મળી આવે છે. (Lecturer (Senior Scale) [Reader (Ayurved)], Rachna Sharir, Class-1)
61. મીનળદેવી દ્વારા બંધાવેલ “મલાવ તળાવ' ક્યાં આવેલું છે? (Lecturer (Senior Scale) [Reader (Ayurved)], Panchkarma, Class-1)
62. ગુજરાતમાં મૈત્રક વંશના શાસનમાં તેઓની રાજધાની કયા સ્થળે હતી?
63. કયા રાજવંશના રાજમાં ગુજરાત સૌથી વધુ ઉંચાઈએ પહોંચ્યું? (Lecturer (Senior)(Reader)(Ayurved)Shalya Tantra , Class-1)
64. ગુજરાતમાં પ્રથમ સ્ત્રી રાજ્યકર્તા / રાજ્ય વહીવટમાં મદદગાર કોણ હતી? (Lecturer (Senior Scale) [Reader (Ayurved)], Kaya Chikitsa, Class-1)