65. નીચેના પૈકી કયું જોડકું સાચું નથી? (GAS Class‐I & GCS Class I & I)
A. દુર્ગાવતી - ગોંડવાનાની રાણી
B. ચાંદબીબી-અહમદનગરની શાહજાદી
C. માહમ અનગા -અકબરની ધાઈમાતા
D. અર્જુમંદબાનુ – નૂરજહાં
Answer: (D) અર્જુમંદબાનુ – નૂરજહાં
66. પાણીપતની કાબુલીબાગની મસ્જિદ તથા રોહિલખંડની સંભલની મસ્જિદ સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના ગણાય છે. આ મસ્જિદો કયા રાજવી દ્વારા બંધાવવામાં આવેલ હતી? (MAO, Class-II (ARV)
A. હુમાયુ
B. બાબર
C. અકબર
D. શાહજહાં
67. વાંટા પદ્ધતિ કયા સુલ્તાને દાખલ કરી હતી? (MAO, Class-II (ARV)
A. સુલ્તાન અહમદશાહ પહેલો
B. સુલ્તાન અહમદશાહ બીજો
C. સુલ્તાન અહમદશાહ ત્રીજો
D. સુલ્તાન અહમદશાહ ચોથો
Answer: (A) સુલ્તાન અહમદશાહ પહેલો
68. અકબરે ગુજરાત પર વિજય મેળવ્યા બાદ તેના વહીવટ માટે સૌપ્રથમ કોને નીમ્યો? (MAO, Class-II (ARV)
A. કુલીજખાન
B. મીરઝા અબ્દુલ રહીમખાન
C. શિહાબુદ્દિન અહમદખાન
D. શિહાબુદ્દિન અહમદખાન
Answer: (D) શિહાબુદ્દિન અહમદખાન
69. અકબરે ગુજરાત ક્યા વર્ષમાં જીત્યું?
A. 1568
B. 1572
C. 1576
D. 1579
70. દક્ષિણ ભારતમાં અંગ્રેજોએ કર લેવાની કઈ પ્રથા લાગુ કરી હતી?
A. ઈજારેદારી
B. સ્થાયી બંદોબસ્ત (Permanent settlement)
C. મહાલવારી
D. રૈયતવારી
71. કયા પ્રાચીન-સમયકાળ દરમિયાન રાજા અને યુવરાજ સાથે શાસન કરતા?
A. મૌર્યકાળ
B. પાંડયકાળ
C. ગુપ્તકાળ
D. શક-ક્ષત્રપકાળ
72. પલ્લવ રાજા મહેન્દ્રવર્મન પહેલો નીચેના પૈકી કોનાથી પરાજિત થયો હતો? (APG, CLASS-1)
A. પુલકેશી બીજો
B. વિક્રમાદિત્ય બીજો
C. યજનવર્મન
D. પુલકેશી પહેલો