Exam Questions

41. અકબરે 'જગતગુરૂ'ની ઉપાધી કયા સંતને આપી હતી? (PI (unarmed), Class‐II)

A. હિરવિજય સૂરી

B. દસ્તુર મેહરાજી

C. ગુરૂ અમરદાસ

D. ગુરૂ અમરદાસ

Answer: (A) હિરવિજય સૂરી

42. રાજા ટોડરમલ દ્વારા વિકસાવવામાં આવેલી દહશાલા પદ્ધતિ એટલે…..(Lecturer (Selection Scale)(Professor)Kaya chikitsa, class-I

A. દસ વર્ષ માટે પ્રમાણભૂત દરે જમીન મહેસૂલ સંચય

B. દસ વર્ષ માટે ખેડૂત અને રાજ્ય વચ્ચે પાકની વહેંચણી

C. મહેસૂલ સંચય 10 વર્ષના સરેરાશ ઉત્પાદનના ભાવના આધારે

D. વિસ્તાર આકારણી નક્કી કરવા માટે 10 વર્ષમાં એકવાર જમીનની માપણી

Answer: (C) મહેસૂલ સંચય 10 વર્ષના સરેરાશ ઉત્પાદનના ભાવના આધારે

43. અભિર ઈશ્વરદેવનો યષ્ટિ ઉપરનો પુરાલેખ ક્યાં મળી આવ્યો છે? (Lecturer (Senior Scale) [Reader (Ayurved)], Rachna Sharir, Class-1)

A. ધુનાગામ

B. ધત્વા

C. દોલતપુર

D. ફતેહપુર

Answer: (C) દોલતપુર

44. દિલ્હી સલ્તનતમાં જમીનની માપણી માટે શબ્દ વપરાતો હતો. (Lecturer (Senior Scale) [Reader (Ayurved)], Rachna Sharir, Class-1)

A. કિસ્મત-ઈ-ઘાલા

B. મસાહત

C. ઘાલા-બકસી

D. ગાઝી

Answer: (B) મસાહત

45. આગ્રામાં લાલ પથ્થરમાંથી બનેલો આગ્રાનો કિલ્લો કયા બાદશાહે બંધાવ્યો હતો?

A. અકબર

B. જહાંગીર

C. શાહજહાં

D. બાબર

Answer: (A) અકબર

46. નીચે દર્શાવેલ વંશને કાળક્રમાનુસાર ગોઠવીને યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. (I) ગુલામ વંશ

2. (II) ખીલજી વંશ

3. (III) તઘલક વંશ

4. (IV)સૈયદ વંશ

A. (I), (II), (III), (IV)

B. (I), (III), (II), (IV)

C. (I), (IV), (II), (III)

D. (II), (I), (IV), (III)

Answer: (A) (I), (II), (III), (IV)

47. કયા વર્ષમાં મોગલ શહેનશાહ હુમાયુએ ગુજરાત પર આક્રમણ કર્યું હતું?

A. ઈ.સ. 1526

B. ઈ.સ. 1535

C. ઈ.સ. 1537

D. ઈ.સ. 1536

Answer: (B) ઈ.સ. 1535

48. ગુજરાતનું કયા ઐતિહાસિક સ્થળનો 15મી સદીના પૂર્વ મુઘલ ઈસ્લામિક કિલ્લો હિન્દુ અને જૈન મંદિરોના સંયોજનના આકર્ષક લાવણ્યથી શોભે છે? (Lecturer (Senior)(Reader)(Ayurved)Shalya Tantra , Class-1)

A. પાવાગઢ પર્વત

B. ગવર્નર પર્વત

C. સૌરાષ્ટ્ર

D. જુનાગઢ

Answer: (A) પાવાગઢ પર્વત