97. ખિલજી સુલ્તાનના લશ્કરે ઈ.સ. 1297 માં ગુજરાત પર આક્રમણ કર્યુ ત્યારે અણહિલવાડનો શાસક કોણ હતો?
98. ગુલામ કે મમલૂક વંશના શાસકોની કાળક્રમાનુસાર ગોઠવણી કરીને યોગ્ય વિકલ્પ પસંદ કરો. (General Study)
99. કયા વર્ષમાં ગુજરાતને અલાઉદ્દીન ખલજીએ દિલ્હી સલ્તનતમાં ભેળવી દીધું હતું? (General Study)
100. ફત્તેપુર સિક્રી ખાતે આવેલ ‘ઈબાદત ખાના” નો ઉપયોગ ક્યા હેતુ માટે કરવામાં આવતો હતો?