Exam Questions

33. નીચેના પૈકી કોણે એવું અનુભવ્યું કે મુસ્લીમ રાજમાં ખૂબસૂરત, સમૃધ્ધ અને કિંમતી મંદિરો સલામત નથી? (LectLecturer Kriya Sharir, class-II)

A. વલ્લભાચાર્ય

B. બાલગોપાલ

C. વિઠ્ઠલેશ્વર

D. બાઈ હરિર

Answer: (C) વિઠ્ઠલેશ્વર

34. નીચેના જોડકાં જોડો. (Lecturer Dravyaguna Class- II)

1. (I) પાણીપતનું પહેલું યુદ્ધ - (i) બાબર અને રાણાસંગ

2. (II) પાણીપતનું બીજું યુદ્ધ - (ii) બાબર અને ઇબ્રાહીમ લોદી

3. (III) કાનવાનું યુદ્ધ - (iii) માંગલ અને હેમુ

4. (IV) ચૌસાનુ યુદ્ધ - (iv) હુમાયુ અને શેરખાન

A. (ii) (iii) (i) (iv)

B. (iii) (ii) (i) (iv)

C. (ii) (iii) (iv) (i)

D. (ii) (i) (iii) (iv)

Answer: (A) (ii) (iii) (i) (iv)

35. નીચેના પૈકી કયા ઈજિપ્તના વિદ્વાન બહમનિ પ્રદેશ જતા પૂર્વે ગુજરાતમાં લાંબો સમય રોકાયા હતા? (Lecturer Prasuti & Striroga, class-II)

A. બદ્નિ અદ-દમિમ

B. હૈબતુલ્લાહ-શાહ-મિર

C. અબુ ફલ ધઝરુનિ

D. શાહ-એ-આલમ

Answer: (A) બદ્નિ અદ-દમિમ

36. મધ્યયુગીન ભારત સંદર્ભે “તકાવી” એટલે. (Lecturer Prasuti & Striroga, class-II)

A. પ્રાંતીય સરદારો દ્વારા જારી કરાયેલા ચાંદીના સિક્કા

B. કૃષિ લાયક ભૂમિ પર કર

C. કૃષિમાં સહાયતા માટે આપવામાં આવેલું ૠણ

D. એક પ્રકારની ન્યાયિક પ્રક્રિયા સંહિતા

Answer: (C) કૃષિમાં સહાયતા માટે આપવામાં આવેલું ૠણ

37. . દિલ્હીના કયા સુલતાને પિરામનના રાજપૂત સરદાર મોખરાજી ગોહેલને હરાવ્યા હતા. (Lecturer Prasuti & Striroga, class-II)

A. આલાઉદ્દિન ખિલજી

B. આલાઉદ્દિન ખિલજી

C. ફિરોઝ શાહ તુઘલક

D. મુબારક શાહ ખિલજી

Answer: (B) મુહમ્મદ બિન તુઘલક

38. મુગલ સામ્રાજ્યમાં ચિત્રકળા કોના સમયમાં પરાકાષ્ટાએ પહોચી હતી? (Lecturer Shalakya Tantra Class-II)

A. હુમાયુ

B. જહાંગીર

C. અકબર

D. શાહજહાન

Answer: (B) જહાંગીર

39. નીચેના પૈકી કોણ ગુજરાતના છેલ્લા મુઘલ રાજપ્રતિભૂ (વાઈસરોય) હતા? (Lecturer, Panchkarma, class-II)

A. નુસરત ખાન

B. ઉલૂગ ખાન

C. અલ્પ ખાન

D. મોમિન ખાન

Answer: (D) મોમિન ખાન

40. અકબરનો ગુજરાતનો સુબેદાર (ગર્વનર) કોણ હતો? (GES (CIVIL) CLASS I &II)

A. ઈતિમદ ખાન

B. મીર્ઝા અઝીઝ કોકા

C. બૈરામ ખાન

D. મહંમદ હુસેન મીર્ઝા

Answer: (B) મીર્ઝા અઝીઝ કોકા