Exam Questions

73. રાજ્યમાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગો (નેશનલ હાઈવે)ની લંબાઈ (કિ.મી.માં) ને અનુલક્ષીને ચઢતા ક્રમમાં ગોઠવો.

1. 1. શામળાજી, હિંમતનગર, અમદાવાદ, વડોદરા, સૂરત, વલસાડ, વાપી

2. 2. અમદાવાદ, લીમડી, ચોટીલા, બામણબોર, મોરબી, સમખિયાળી, ગાંધીધામ, કંડલા, માંડવી, નલિયા, નારાયણ સરોવર

3. 3. ભાવનગર, સોમનાથ, દ્વારકા

4. 4. સરખેજ, ગાંધીનગર, ચિલોડા

A. 4, 3, 1, 2

B. 4, 1, 3, 2

C. 2, 1, 3, 4

D. 2, 3, 1, 4

Answer: (A) 4, 3, 1, 2

74. ભારત સરકારના રેલ્વે મંત્રાલય દ્વારા 'સ્વચ્છ રેલ્વે સ્વચ્છ ભારત 2019' નામથી થયેલ રેલ્વે સ્વચ્છતા સર્વેમાં રાજસ્થાનના કયા ત્રણ રેલ્વે સ્ટેશનોનો સમાવેશ થાય છે?

A. જયપુર, જોધપુર, અજમેર

B. જયપુર, બાડમેર, જોધપુર

C. જયપુર, જોધપુર, દુર્ગાપુર

D. જયપુર, ભીલવાડા, જોધપુર

Answer: (C) જયપુર, જોધપુર, દુર્ગાપુર

75. ગુજરાત રેલ્વે લાઈન બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?

1. i. રેલ્વે મંત્રાલયે ગુજરાતમાં પાંચ નેરોગેજ રેલ્વે લાઈનને જાળવી રાખવાનું નક્કી કરેલ છે.

2. ii. પાંચ રેલ્વે લાઈન મૂળ જૂનાગઢના રજવાડી રાજ્યની માલિકીની હતી.

3. iii. ડભોઈ-મિયાગામ લાઈન કે જે 33 કિમીની લંબાઈ ધરાવે છે તે રાષ્ટ્રની સૌ પ્રથમ નેરોગેજ લાઈન હતી.

4. iv. રેલ્વે મંત્રાલયે આ પ્રથમ નેરોગેજ લાઈનને બ્રોડગેજમાં પરિવર્તન કરવાનું નક્કી કરેલ છે.

A. i, ii, iii અને iv

B. ફક્ત i, in અને iv

C. ફક્ત i, iii અને iv

D. ફક્ત i અને iii

Answer: (C) ફક્ત i, iii અને iv

76. સૌ પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ દિલ્હી અને વારાણસી વચ્ચે ચાલે છે અને બીજી વંદે ભારત એક્સપ્રેસ.......... વચ્ચે ચાલે છે.

A. દિલ્હી અને અમદાવાદ

B. દિલ્હી અને કટરા

C. દિલ્હી અને મુંબઈ

D. મુંબઈ અને અમદાવાદ

Answer: (B) દિલ્હી અને કટરા

77. નીચેના પૈકી કોણ કારોબારી સત્તા ધરાવતું નથી?

A. ટેલીકોમ ઓથોરીટી ઓફ ઈન્ડીયા

B. ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિીયા

C. કોમ્પીટીશન કમિશન ઓફ ઈન્ડીયા

D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં

Answer: (D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં

78. નેશનલ હાઈડ્રોલોજી પ્રોજેક્ટ અંતર્ગત પાણીની ક્ષમતા સર્વેક્ષણમાં નીચેના પૈકી કયું રાજ્ય એ ટોચના ક્રમે આવે છે?

A. નવી દિલ્હી

B. કેરળ

C. ગુજરાત

D. મહારાષ્ટ્ર

Answer: (C) ગુજરાત

79. પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) બાબતે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે?

1. 1. તે ભારત સરકાર દ્વારા વર્ષ 2025 સુધીમાં તમામને રહેઠાણ પૂરી પાડવાની પહેલ છે.

2. 2. પ્રધાનમંત્રી આવાસ યોજના (Urban) (PMAY - U) એ Ministry of Housing and Urban Affairs દ્વારા ચલાવવામાં આવે છે.

3. 3. પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ અથવા PMAY-R) એ પંચાયત રાજ મંત્રાલય દ્વારા ચલાવવામાં આવે છે.

4. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

A. 1, 2 અને 3

B. માત્ર 2

C. માત્ર 1 અને 3

D. માત્ર 1 અને 3

Answer: (B) માત્ર 2

80. UDAY યોજના બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?

1. i. UDAY ભારતમાં વિવિધ રાજ્યોના માંદા પાવર ડીસકોમ (discoms) ને મદદ કરવા માટેની કેન્દ્રિય યોજના છે.

2. ii. આ યોજના હેઠળ નુકશાન કરતાં પાવર ડીસકોમના દેવાનો બોજ જે તે પાવર ડીસકોમ અને જે તે રાજ્ય દ્વારા 1:3 ના ગુણોત્તરમાં વહેંચાશે.

3. iii. પોતાના હિસ્સાના દેવાની ભરપાઈ કરવા માટે પાવર ડીસકોમને UDAY બોન્ડ જારી કરવા માટેની છૂટ આપવામાં આવેલી છે.

A. ફક્ત i અને i

B. ફક્ત ii અને iii

C. ફક્ત i અને iii

D. i, ii અને iii

Answer: (D) i, ii અને iii