Exam Questions

9. ગાંધીજીએ 1917-18માં અમદાવાદમાં સંઘર્ષ શરૂ કર્યો તેમાં કોનો સમાવેશ થયો? (MCO Class III)

A. ખેડૂતો

B. લોકો

C. ઔદ્યોગિક કામદારો

D. મજૂરો

Answer: (C) ઔદ્યોગિક કામદારો

10. ગાંધીજીની આત્મકથાનો અંગ્રેજીમાં અનુવાદ કોણે કર્યો હતો? (SW0, Class-II)

A. મીરાબેન

B. દિનબંધુ એન્ડ્રુજ

C. જવાહરલાલ નહેરૂ

D. મહાદેવભાઈ દેસાઇ

Answer: (D) મહાદેવભાઈ દેસાઇ

11. ગળી (Indigo) ઉગાડતા કિસાનોને માટે ગાંધીજીની આગેવાની હેઠળ ક્યો સત્યાગ્રહ થયો હતો? (AS, Horticulture, Government Printing Press Class-2)

A. બારડોલી સત્યાગ્રહ

B. ખેડા સત્યાગ્રહ

C. નાગપુર સત્યાગ્રહ

D. ચંપારણ સત્યાગ્રહ

Answer: (D) ચંપારણ સત્યાગ્રહ

12. કસ્તૂરબા અને મહાદેવભાઈ દેસાઈનું મૃત્યુ ઈ.સ. 1942માં ક્યા સ્થળે થયું હતું? (AS, Horticulture, Government Printing Press Class-2)

A. આગાખાન મહેલ

B. આગાખાન પાર્ક

C. આલ્ફ્રેડ પાર્ક

D. ઉપરોક્ત એક પણ નહિ

Answer: (A) આગાખાન મહેલ

13. કયા આંદોલનને ગાંધીજીએ હિંદુ-મુસ્લિમ એક્તા માટેની મહત્વની તક ગણાવ્યું હતું? (AS, Horticulture, Government Printing Press Class-2)

A. ખેડા સત્યાગ્રહ

B. કેરળના મુસ્લિમ ખેડૂતોનું આંદોલન (મોપ્લા વિદ્રોહ)

C. ખિલાફત આંદોલન

D. ઉપરોક્ત એક પણ નહિ

Answer: (C) ખિલાફત આંદોલન

14. અમરેલીમાં કયા વર્ષમાં મળેલી જાહેર સભામાં ગાંધીજીએ તેઓના દક્ષિણ આફ્રિકાના અનુભવો વર્ણવ્યાં?

A. ઈ.સ. 1915

B. ઈ.સ. 1919

C. ઈ.સ. 1922

D. ઈ.સ. 1925

Answer: (A) ઈ.સ. 1915

15. કચ્છના કયા શાસકે કંડલા બંદરના વિકાસ માટે બે ગોદીના જહાજવાડાનું બાંધકામ કર્યું હતુ. (GAS,AO,GCT)

A. ખેંગારજી  

B. વિજયરાજજી

C. મદનસિંહજી

D. પ્રાગમલજી

Answer: (A) ખેંગારજી

16. કાઠિયાવાડ રાજકીય પરિષદના પ્રથમ સત્રનું રાજકોટમાં આયોજન કરવા પરવાનગી કોણે આપી હતી? (GAS,AO,GCT)

A. બાવાજી રાજ

B. ધર્મેન્દ્ર સિંહજી         

C. ધુમન સિંહજી          

D. લાખજી રાજ

Answer: (D) લાખજી રાજ