Exam Questions

81. ગાંધીજીની યાદમાં ગુજરાતમાં “મીઠાનો ડુંગર” (Salt Mountain) કયા શહેરમાં બનાવવામાં આવેલો છે?

A. ગાંધીનગર

B. પોરબંદર

C. દાંડી

D. બારડોલી

Answer: (A) ગાંધીનગર

82. ગાંધીજીએ બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લીધો ત્યારે ભારતમાં વાઈસરોય તરીકે કોણ હતું? (DEO)

A. લોર્ડ વેલિંગ્ટન

B. લોર્ડ ચેમ્સફર્ડ

C. લોર્ડ લિટન

D. સર જાર્જ સ્ટેનલે

Answer: (A) લોર્ડ વેલિંગ્ટન

83. ગાંધીજી દ્વારા ચંપારણ સત્યાગ્રહ ક્યારે કરવામાં આવેલ હતો? (DEO)

A. ઈ.સ. 1918

B. ઈ.સ. 1928

C. ઈ.સ. 1917

D. ઈ.સ. 1920

Answer: (C) ઈ.સ. 1917

84. ગાંધીજીએ 1917-18માં અમદાવાદમાં સંઘર્ષ શરૂ કર્યો તેમાં કોનો સમાવેશ થયો? (MCO Class III)

A. ખેડૂતો

B. લોકો

C. ઔદ્યોગિક કામદારો

D. મજૂરો

Answer: (C) ઔદ્યોગિક કામદારો

85. ગાંધીજીની આત્મકથાનો અંગ્રેજીમાં અનુવાદ કોણે કર્યો હતો? (SW0, Class-II)

A. મીરાબેન

B. દિનબંધુ એન્ડ્રુજ

C. જવાહરલાલ નહેરૂ

D. મહાદેવભાઈ દેસાઇ

Answer: (D) મહાદેવભાઈ દેસાઇ

86. ગળી (Indigo) ઉગાડતા કિસાનોને માટે ગાંધીજીની આગેવાની હેઠળ ક્યો સત્યાગ્રહ થયો હતો? (AS, Horticulture, Government Printing Press Class-2)

A. બારડોલી સત્યાગ્રહ

B. ખેડા સત્યાગ્રહ

C. નાગપુર સત્યાગ્રહ

D. ચંપારણ સત્યાગ્રહ

Answer: (D) ચંપારણ સત્યાગ્રહ

87. કસ્તૂરબા અને મહાદેવભાઈ દેસાઈનું મૃત્યુ ઈ.સ. 1942માં ક્યા સ્થળે થયું હતું? (AS, Horticulture, Government Printing Press Class-2)

A. આગાખાન મહેલ

B. આગાખાન પાર્ક

C. આલ્ફ્રેડ પાર્ક

D. ઉપરોક્ત એક પણ નહિ

Answer: (A) આગાખાન મહેલ

88. કયા આંદોલનને ગાંધીજીએ હિંદુ-મુસ્લિમ એક્તા માટેની મહત્વની તક ગણાવ્યું હતું? (AS, Horticulture, Government Printing Press Class-2)

A. ખેડા સત્યાગ્રહ

B. કેરળના મુસ્લિમ ખેડૂતોનું આંદોલન (મોપ્લા વિદ્રોહ)

C. ખિલાફત આંદોલન

D. ઉપરોક્ત એક પણ નહિ

Answer: (C) ખિલાફત આંદોલન