33. નીચેના પૈકી કયા સંજોગો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની ઘોષણા માટે જરૂરી નથી?
34. મંત્રીપરિષદ ભલે સામૂહિક રીતે લોકસભાને જવાબદાર હોય: પરંતુ વ્યક્તિગત રીતે મંત્રીઓ બંધારણીય રીતે કોને જવાબદાર છે?
35. લેખાનુદાન' અને 'વચગાળાના અંદાજપત્ર’ વચ્ચે શું ભેદ છે?
36. જી.એસ.ટી. કાઉન્સિલ સંદર્ભે નીચેનાં પૈકી ક્યાં વિધાનો ખરાં છે?
37. નીચેનું પૈકી કયું વિધાન ભારતના રાષ્ટ્રપતિ | રાજ્યપાલો સંદર્ભે વ્યક્તિગત કાનૂની કાર્યવાહીની પ્રતિરક્ષા બાબતે ખરું નથી?
38. નીચે આપેલ વિધાનોમાંથી કયાં વિધાનો ખરાં છે?
39. નીચે આપેલ વિધાનોમાંથી કયાં વિધાન ખરાં છે?
40. નાણાકીય વિધેયકો સંદર્ભે નીચે આપેલ વિધાનોમાંથી કયાં વિધાનો ખરાં છે?