9. કરવેરાઓ અને સરકારી વેપાર-વાણિજ્યના વળતર દ્વારા કેન્દ્ર સરકારને થયેલી તમામ આવકો માં જમા કરવામાં આવે છે.
10. બંને ગૃહોની સંયુક્ત બેઠક બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
11. જોડકા જોડો.
12. લોકસભામાં રાજકીય પક્ષને તેના સભ્યને વિરોધપક્ષના નેતા તરીકે ચૂંટવા માટે ઓછામાં ઓછી કેટલા ટકા બેઠકો જરૂરી છે?
13. નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
14. સમવાયી પ્રથા અસપ્રમાણ છે જ્યાં તે તેના અલગ એલગ એકમોને ભિન્ન હક્કો પ્રદાન કરે છે. નીચેના પૈકી કયું / કયા રાજ્યો ભારતીય સંવિધાન હેઠળ અસપ્રમાણતાના કિસ્સાનું પ્રતિનિધિત્વ કરે છે?
15. ભારતની આંતરરાજ્ય કાઉન્સિલ બાબતે નીચેના પૈકી કયું છે કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
16. નીચેના પૈકી કઈ જોડી ખોટી છે?