Exam Questions

73. “સંસદના ગૃહોની મુદત” ભારતના સંવિધાનના કયા આર્ટીકલ હેઠળ નક્કી કરવામાં આવેલ છે ?

A. 82

B. 83

C. 84

D. 85

Answer: (B) 83

74. નીચેના પૈકી કયા વાક્યો સાચાં છે ?

1. 1. દરેક રાજ્યના એક રાજ્યપાલ રહેશે.

2. 2. રાજ્યની કારોબારીની સત્તા રાજ્યપાલમાં વિહિત થશે.

3. 3. ઉપરાષ્ટ્રપતિ પોતાની સહીથી નિમણૂક કરે છે.

4. 4. રાજ્યપાલ રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદા ધરાવે છે.

A. 1, 2 અને 3

B. 1, 3 અને 4

C. 1, 2 અને 4

D. 2, 3 અને 4

Answer: (C) 1, 2 અને 4

75. “દેશમાં સંસદ અને વિધાન મંડળની ચૂંટણીઓમાં દેખરેખ, દોરવણી અને નિયંત્રણ, ચૂંટણી આયોગમાં નિહિત થાય છે.” આ બાબત ભારતના સંવિધાનના કયા અનુચ્છેદમાં જણાવેલ છે?

A. 324

B. 323

C. 322

D. 321

Answer: (A) 324

76. નીચેના પૈકી કયા આધારે રાષ્ટ્રપતિ રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી શકે નહીં?

A. યુદ્ધ

B. આંતરિક અશાંતિ

C. સશસ્ત્ર બળવો

D. બાહ્ય આક્રમણ

Answer: (B) આંતરિક અશાંતિ

77. નીચેના પૈકી કઈ સમિતિની ભલામણથી કંપની અધિનિયમ 2013 ની રચના થઈ હતી?

A. શાહ સમિતિ

B. બિબેક દેબરોય સમિતિ

C. જે. જે. ઈરાની સમિતિ

D. એસ. એસ. રાઘવન સમિતિ

Answer: (C) જે. જે. ઈરાની સમિતિ

78. વિશિષ્ટ બહુમતી દ્વારા ભારતીય સંસદના દરેક ગૃહમાં નીચેના પૈકી કયા વિધેયક પસાર થવા જોઈએ?

1. 1. સામાન્ય વિધેયક

2. 2. વિત્ત વિધેયક

3. 3. નાણાં વિધેયક

4. 4. બંધારણ સુધારણા વિધેયક - નીચેના સંકેતોમાંથી સાચો જવાબ પસંદ કરો.

A. માત્ર 1

B. 2 અને 4

C. 3 અને 4

D. માત્ર 4

Answer: (D) માત્ર 4

79. નીચેના પૈકી કયા ભારતીય સંવિધાનના વિધેયકને ન્યાયાલય સમીક્ષાની પ્રતિરક્ષા મળેલી છે?

A. 6th

B. 9th

C. 10th

D. 4th

Answer: (B) 9th

80. ભારતીય સંવિધાને કેન્દ્રના અવિશિષ્ટ અધિકાર નિમિત્ત કર્યા છે. પરંતુ કોઈ બાબત અવિશિષ્ટ છે કે કેમ તે નક્કી કરવાની સત્તા પાસે છે.

A. સંસદ

B. રાષ્ટ્રપતિ

C. સર્વોચ્ચ ન્યાયાલય

D. રાજ્ય સભા

Answer: (C) સર્વોચ્ચ ન્યાયાલય