Exam Questions

49. ભારતના બંધારણના આમુખમાં ભારતના નાગરીકોને નીચેના પૈકી કયા પ્રકારની સ્વતંત્રતાની ખાત્રી પૂરી પાડવામાં આવી છે?

1. 1. વિચારની સ્વતંત્રતા

2. 2. ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા

3. 3. અભિવ્યક્તિની સ્વતંત્રતા

4. 4. માન્યતાની સ્વતંત્રતા

A. ફક્ત 1 અને 2

B. ફક્ત 1, 2 અને 3

C. ફક્ત 2, 3 અને 4

D. 1, 2, 3 અને 4

Answer: (D) 1, 2, 3 અને 4

50. ભારતીય સંવિધાનની પ્રસ્તાવના જાહેર કરે છે કે સંવિધાન ………………

A. ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ભારતના લોકોને આપવામાં આવે છે.

B. સંસદીય વિધાનસભા દ્વારા રાષ્ટ્રને આપવામાં આવે છે.

C. સંવિધાન સભા દ્વારા ભારતના લોકોને આપવામાં આવે છે.

D. પોતાને લોકો દ્વારા આપવામાં આવે છે.

Answer: (D) પોતાને લોકો દ્વારા આપવામાં આવે છે.

51. સૂચિ-1 અને સૂચિ-II ને યોગ્ય રીતે જોડો.

1. સૂચિ-1 - ભારતીય સંવિધાનના લક્ષણો - સૂચિ-II - સ્ત્રોત 1. સંઘ રાજ્યના સંબંધો - i. કેનેડા

2. 2. સહવર્તી સૂચિ - ii. ઓસ્ટ્રેલિયા

3. 3. મૂળભૂત અધિકારો - iii. યુ.એસ.એ.

4. 4. રાજ્ય નીતિ નિર્દેશ સિદ્ધાંતો - iv. આયર્લેન્ડ 5. સરકારના મંત્રીમંડળનું સ્વરૂપ - v. બ્રિટન

A. 1-iii, 2-ii, 3-i, 4-v, 5-iv

B. 1-ii, 2-iii, 3-iv, 4-v, 5-i

C. 1-i, 2-ii, 3-iii, 4-iv, 5-v

D. 1-v, 2-iv, 3-iii, 4-ii, 5-i

Answer: (C) 1-i, 2-ii, 3-iii, 4-iv, 5-v

52. અસ્પૃશ્યતાની પ્રથા એક સજા પાત્ર ગુનો છે, નીચેના પૈકી કયા ભારતીય અનુચ્છેદમાં એની નાબૂદી સમાવિષ્ટ છે?

A. અનુચ્છેદ 15

B. અનુચ્છેદ 16

C. અનુચ્છેદ 17

D. અનુચ્છેદ 18

Answer: (C) અનુચ્છેદ 17

53. “મૂળભૂત ફરજો” ભારતના બંધારણના કયા ભાગમાં દર્શાવવામાં આવેલી છે?

A. ભાગ - 3-A

B. ભાગ - 4-A

C. ભાગ - 2-A

D. ભાગ - 5-A

Answer: (B) ભાગ - 4-A

54. ભારતીય સંવિધાનના અનુચ્છેદ 19 મુજબ પ્રેસની સ્વતંત્રતા સંદર્ભે નીચેનામાંથી કયું સાચુ છે?

A. તેમાં સ્પષ્ટ ઉલ્લેખ નથી

B. તેમાં લેખન અને પ્રકાશનની સ્વતંત્રતા સામેલ છે

C. તેમાં વાણી અને અભિવ્યક્તિની સામાન્ય સ્વતંત્રતામાં પ્રવાહીત છે.

D. ઉપરોક્ત તમામ સાચા છે.

Answer: (D) ઉપરોક્ત તમામ સાચા છે.

55. નીચેનામાંથી કયો ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકાર નથી?

A. પ્રદૂષણ મુક્ત હવાનો અધિકાર

B. આશ્રય અધિકાર

C. કાનૂની સહાય

D. શિક્ષણનો અધિકાર

Answer: (B) આશ્રય અધિકાર

56. રાજ્યના નીતિ નિર્દેશ સિદ્ધાંતો સંદર્ભે નીચેના પૈકી કયુ સાચુ નથી?

A. કોઈપણ કોર્ટ દ્વારા લાગુ કરી શકાય છે.

B. જ્યાં સુધી સુધારો મૂળભૂત લક્ષણને સ્પર્શતો નથી ત્યાં સુધી સંસદ નિર્દેશો અમલીકરણ માટેના મૂળભૂત અધિકારોમાં સુધારો કરી શકે છે.

C. લોક હિતકારી રાજ્યની વિભાવનાનો સમાવેશ કરે છે.

D. મૂળભૂત અધિકારોની પૂર્તિ કરે છે.

Answer: (A) કોઈપણ કોર્ટ દ્વારા લાગુ કરી શકાય છે.