9. નીચેના પૈકી કયું કારણ ભારતની નાગરીકતાનો અંત લાવી શકે છે ?
10. નીચેના પૈકી કયા દેશને ભારત સાથે “કાલાપાની” અને “સુસ્તા” વિસ્તારો બાબતે વિખવાદ છે ?
11. "આમુખ એ ભારતના સાર્વભૌમ લોકશાહી પ્રજાસત્તાકનું જન્માક્ષર છે.” – આ વિધાન કોનું છે?
12. બંધારણના અનુચ્છેદ 22 હેઠળની ધરપકડ અને અટકાયત લગત જોગવાઈઓ બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચા નથી?
13. નીચે આપેલાં વિધાનોમાંથી કયાં વિધાનો ખરાં છે?
14. ભારતીય બંધારણમાં પ્રતિસ્થાપિત મૂળભૂત અધિકારો સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) ખરું (રાં) નથી?
15. બંધારણીય સુધારા સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) ખરું (રાં) છે?
16. ભારતનાં બંધારણની મૂળભૂત રચનામાં નીચેનાં પૈકી કયું(યાં) લક્ષણ(ણો) સમાવિષ્ટ કરવામાં આવ્યાં છે?