Exam Questions

81. બ્રિટીશ શાસનમાં રૈયતવારી પ્રથા સર થોમસ મનરોએ સૌપ્રથમ કયા પ્રાંતમાં દાખલ કરી હતી? (General Study)

A. મદ્રાસ

B. મુંબઈ

C. વિદર્ભ

D. કોલકત્તા

Answer: (A) મદ્રાસ

82. ભારતના સ્વતંત્રતા-સંગ્રામ દરમ્યાન નીચેના પૈકી કોણે પરદેશમાં રહીને સ્વતંત્રતા માટે પ્રયત્ન કરેલ?

1. 1. શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા

2. 2. શ્રી સરદારસિંહ રાણા

3. 3. શ્રી માદામ ભીખાઈજી કામા

4. 4. શ્રી દુર્ગારામ મહેતાજી

A. 1, 2, 3 અને 4

B. 1, 2 અને 3

C. 1, 2 અને 4

D. 1, 3 અને 4

Answer: (B) 1, 2 અને 3

83. કયા વર્ષમાં લખનૌ મુકામે મળેલી મુસ્લિમ લીગની બેઠકમાં લીગના બંધારણમાં મહત્વના ફેરફાર થયા અને પ્રમુખ તરીકે આગાખાનને રાજીનામું આપવાની ફરજ પડી હતી? (General Studies)

A. ઈ.સ. 1910

B. ઈ.સ. 1909

C. ઈ.સ. 1912

D. ઈ.સ. 1913

Answer: (D) ઈ.સ. 1913