Exam Questions

65. સ્વામી હરિદાસ કઈ ધાર્મિક પ્રણાલીના હતા? (GAS Class‐I & GCS Class I & I)

A. ગૌડિયા પ્રણાલી

B. રસિક પ્રણાલી

C. વારકરી પ્રણાલી

D. સખી પ્રણાલી

Answer: (D) સખી પ્રણાલી

66. કઈ સંત પ્રણાલી ‘માનેર માનુષ'ના ખ્યાલ પર ભાર મૂકે છે? (GAS Class‐I & GCS Class I & I)

A. બાઉલ

B. પંચસખા

C. સહજયાન

D. મહાપુરુષિય

Answer: (A) બાઉલ

67. મીરાંબાઈ કઈ ભક્તિ પરંપરાના હતાં? (GAS Class‐I & GCS Class I & I)

A. નવધા ભક્તિ

B. મધુરા ભક્તિ

C. પંચસખા

D. સહજ

Answer: (B) મધુરા ભક્તિ

68. મીરાંબાઈએ તેમનો દેહ ક્યા સ્થળે છોડ્યો? (Municipal Chief Officer , Class-II)

A. જૂનાગઢ

B. શ્રીનાથજી

C. ડાકોર

D. દ્વારકા

Answer: (D) દ્વારકા

69. આલ્વારોએ કયા પ્રદેશમાંથી વૈષ્ણવ-ભક્તિ આંદોલનનો પ્રારંભ કર્યો?

A. ઉત્તર

B. પશ્ચિમ

C. દક્ષિણ

D. પુર્વ

Answer: (A) ઉત્તર

70. ઉત્તર ભારતના ભક્તિ આંદોલનના ઈતિહાસમાં કોનો ફાળો અગત્યનો છે?

A. મૌલાના રશીદુદ્દીન

B. મુકુંદરાય

C. સ્વામી રામાનંદ

D. ગુરુ નાનક

Answer: (C) સ્વામી રામાનંદ

71. રાધા-કૃષ્ણની મુગલ ઉપાસના પર આધારિત સંપ્રદાયનું નામ લખો

A. સખી સંપ્રદાય

B. રાધાવલ્લભ સંપ્રદાય

C. નિબાર્ક સંપ્રદાય

D. ગૌડીય સંપ્રદાય

Answer: (B) રાધાવલ્લભ સંપ્રદાય

72. એ નગરશેઠ કે જેમણે ઈ.સ.1725 માં અમદાવાદ શહેરને મરાઠાઓ દ્વારા લૂંટાતું બચાવવા માટે પોતાના અંગત ભંડોળમાંથી ખંડણી (Ransom) આપી. (GAS Class‐I & GCS Class I & I)

A. શેઠ શાંતિદાસ જવાહરી

B. શેઠ લક્ષ્મીચંદ

C. શેઠ ખુશાલચંદ

D. શેઠ શામલાજી

Answer: (C) શેઠ ખુશાલચંદ