Exam Questions

57. પુરંદરની સંધિ મહારાજા છત્રપતિ શિવાજી તથા મોગલ વચ્ચે કઈ સાલમાં થઈ હતી? (Lecturer Dravyaguna Class- II)

A. ઈ.સ. 1610

B. ઈ.સ. 1625

C. ઈ.સ. 1665

D. ઈ.સ. 1666

Answer: (C) ઈ.સ. 1665

58. વડોદરા રિયાસત દ્વારા કયા વર્ષમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણની જોગવાઈ લાગુ કરવામાં આવેલ હતી? (Lecturer Dravyaguna Class- II)

A. ઈ.સ. 1911

B. ઈ.સ. 1906

C. ઈ.સ. 1665

D. ઈ.સ. 1666

Answer: (C) ઈ.સ. 1665

59. વડોદરા રિયાસત દ્વારા કયા વર્ષમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણની જોગવાઈ લાગુ કરવામાં આવેલ હતી? (Lecturer Dravyaguna Class- II)

A. ઈ.સ. 1911

B. ઈ.સ. 1906

C. ઈ.સ. 1913

D. ઈ.સ. 1917

Answer: (B) ઈ.સ. 1906

60. ગુજરાતમાં સૌપ્રથમ વડોદરા ખાતે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સ્થાપના ક્યા વર્ષમાં થઈ હતી? (Lecturer , Sanskrit - Ayurved , class-II)

A. ઇ. સ. ૧૯૪૯

B. ઇ. સ. ૧૯૫૦

C. ઇ. સ. ૧૯૫૧

D. ઇ. સ. ૧૯૫૩

Answer: (A) ઇ. સ. ૧૯૪૯

61. ગાયકવાડ સરકાર અને કાઠિયાવાડના રાજાઓ સાથે થયેલ “વૉકર સેટલમેન્ટ” શાને લગતું હતું? (Lecturer , Sanskrit - Ayurved , class-II)

A. ખંડણીની રકમ

B. કરની પદ્ધતિ નિયત કરવી

C. જમીન મહેસૂલ

D. લશ્કરી સરસરંજામની બાબત

Answer: (A) ખંડણીની રકમ

62. મહારાણી વિક્ટોરિયાએ ક્યા રાજવીને “ ફરઝંદે ખાસ દોલત ઇંગ્લિશિયા” નો ઇલ્કાબ આપ્યો હતો? (Lecturer , Sanskrit - Ayurved , class-II)

A. સયાજીરાવ ત્રીજા

B. મલ્હારરાવ

C. ખાંડેકર

D. દામાજી ગાયકવાડ

Answer: (A) સયાજીરાવ ત્રીજા

63. 1731માં સરસેનાપતિ ત્ર્યંબકરાવ દાભાડે અને બાજીરાવ પેશ્વા વચ્ચે યુદ્ધ ક્યાં થયું હતું? (PI (unarmed), Class‐II)

A. ડભોઈ

B. ગિરનાર

C. સોમનાથ

D. સૂરત

Answer: (A) ડભોઈ

64. રવિ વર્મા ના દરબારમાં કામ કરતા હતા. (PI (unarmed), Class‐II)

A. ગાયકવાડ

B. ગોહિલવાડ

C. ઝાલાવાડ

D. અણહીલવાડ

Answer: (A) ગાયકવાડ