81. વડોદરામાં ઈ. સ. 1890 માં “કલાભવન”ની સ્થાપના નિમ્નદર્શિત ક્યા હેતુ માટે કરવામાં આવેલ હતી?
82. સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજા એવા પ્રથમ ભારતીય શાસનકર્તા હતા કે જેઓએ.
83. શાહશૂજા, રણજિતસિંહ અને અંગ્રેજો વચ્ચે ત્રિપક્ષી કરાર કયા વર્ષમાં થયેલ હતો? (GENERAL STUDY)