Exam Questions

25. 1920 માં લીગ ઓફ નેશન્સમાં નીચેના પૈકી કોને નવાનગર (જામનગર)માંથી ભારતનાં પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા? (Horticultural Officer,(GMC) ,Class-2)

A. વિભાજી

B. દિગ્વિજયસિંહ

C. જશવંતસિંહ

D. રણજીતસિંહ

Answer: (D) રણજીતસિંહ

26. નીચેની યાદી-I ને યાદી-II સાથે જોડો.

1. 1. પુરંદરની સંધિ - a. રઘુનાથ રાવ અને ઈસ્ટ ઈન્ડિયા કંપની

2. 2. સુરતની સંધિ - b. જય સિંઘ અને શિવાજી

3. 3. જાલકીની સંધિ - c. બાલાજી અને હૈદરાબાદના નિઝામ

4. 4. કંકાપુરની સંધિ - d. માધવરાવ અને જાનોજી

A. 1-b, 2-c, 3-d, 4 - a

B. 1-b, 2-a, 3 - c, 4 - d

C. 1-a, 2-b, 3 - c, 4 - d

D. 1-d, 2-c, 3а, 4 3-a, - b

Answer: (B) 1-b, 2-a, 3 - c, 4 - d

27. નીચેના પૈકી કોના શાસન કાળ દરમ્યાન મુંબઈના ગવર્નર દ્વારા મેજર એલક્ઝાન્ડર વોકર (Major Alexander Walker) ને વડોદરાના પ્રથમ પ્રમુખ (first President of Baroda) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? (Executive Engineer (Mechanical), Class-1 (GWSSB))

A. સયાજીરાવ ગાયકવાડ બીજા

B. આનંદરાવ ગાયકવાડ

C. ગણપતરાવ ગાયકવાડ

D. ખાંડેરાવ ગાયકવાડ

Answer: (B) આનંદરાવ ગાયકવાડ

28. પુરંદરનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું? (Assistant Engineer (Civil), Class-2)

A. મુઘલ સેનાપતિ જયસિંહ અને શિવાજી

B. ઔરંગઝેબ અને આદિલશાહ

C. મુઘલ સેનાપતિ શાઈસ્તખાન અને શિવાજી

D. શિવાજી અને સુલતાન કુતુબશાહ

Answer: (A) મુઘલ સેનાપતિ જયસિંહ અને શિવાજી

29. નીચેનામાંથી શિવાજીના રાજ્યની આવકનું સાધન કયુ ન હતું? (Assistant Engineer (Civil), Class-2)

A. મહેસૂલ

B. ચોથ

C. જજીયા વેરો

D. સરદેશમુખી

Answer: (C) જજીયા વેરો

30. કડીનો કિલ્લો દ્વારા બાંધવામાં આવ્ય હતો. (Superintending Archaeologist, Class-2)

A. સોલંકી કુળ

B. ચાવડા કુળ

C. ખેનગાર કુળ

D. ગાયકવાડ કુળ

Answer: (D) ગાયકવાડ કુળ

31. નીચેના ધર્મ ગુરૂઓ પૈકી શીવાજી મહારાજના વિચારો ઉપર ગહેરી / ઉંડી અસર કોણે કરેલ છે? (AE (Electrical), Class-2)

A. સંત તુકારામ

B. ગુરૂનાનકદેવ

C. મીરાબાઈ

D. ગુરૂ રામદાસ

Answer: (D) ગુરૂ રામદાસp

32. શીવાજી મહારાજના સમયમાં રાષ્ટ્રના વહીવટ માટે કેટલા પ્રધાનો હતા? (AE (Electrical), Class-2)

A. 6 મંત્રીઓ / પ્રધાને

B. 8 મંત્રીઓ / પ્રધાનો

C. 12 મંત્રીઓ / પ્રધાનો

D. 20 મંત્રીઓ / પ્રધાનો

Answer: (B) 8 મંત્રીઓ / પ્રધાનો