73. વોટર સેટલમેન્ટ નીચે પૈકી કઈ બાબતથી સંબંધિત છે?
74. નીચે પૈકી કોણે “હૈન્દવ ધર્મોદ્ધારક” ની ઉપાધી મેળવી હતી? (DEO)
75. અઢારમી સદીના ઉતરાર્ધમાં ગુજરાતમાં ખંડણી ઉઘરાવવાની પ્રથાઓ પૈકી કઈ પ્રથાને “ખીચડી” કહેવામાં આવતી હતી? (DEO)
76. નીચે દર્શાવેલ પેશવાઓમાંથી “નાના સાહેબ” ના નામે કોણ પ્રસિધ્ધ હતું? (SW0, Class-II)
77. સૌરાષ્ટ્ર સહિત ગુજરાત પર નીચે પૈકી કોણે સર્વોપરિતા (sovereignty) સ્થાપી હતી?
78. નીચે દર્શાવેલ શાશકોને કાળક્રમાનુસાર ગોઠવીને યોગ્ય વિકલ્પ પસંદ કરો.
79. વડોદરાનાં મહારાજા “સયાજીરાવ ગાયકવાડે' કયા વિશ્વ વિખ્યાત ભારતીય ચિત્રકારને વડોદરાનાં “કલાભવન'માં ચિત્રો કરવા આમંત્રણ આપેલું હતુ? (Deputy Director,GSS, Class I),
80. છત્રપતી શિવાજી મહારાજ બાદ મરાઠા સામ્રાજ્યને પુનઃ સક્ષમ બનાવવામાં કોણે મહત્વનો ભાગ ભજવેલ છે? (General Stady)