25. જૈન પરંપરાનાં નીચેના પૈકી કોને તીર્થંકર તરીકે ધ્યાને લેવામાં આવતાં નથી? (GES (CIVIL) CLASS I &II)
26. બીજી બૌધ્ધ પરિષદ સ્થળે યોજાઈ હતી. (GES (CIVIL) CLASS I &II)
27. નીચેના પૈકી કયા વેદને કેટલાક વિદ્વાનો વેદ તરીકે સ્વીકારવાનો ઈન્કાર કરે છે? (PI (unarmed), Class‐II)
28. સ્યાદુવાદનો સિધ્ધાંત કયા ધર્મ સાથે સંકળાયેલો છે? (PI (unarmed), Class‐II)
29. દેવાસનો પડો........છે. (PI (unarmed), Class‐II)
30. ગુજરાતમાં આવેલાં પ્રાચીન સિંધુ ખીણ સંસ્કૃતિના શહેરનું નામ જણાવો. (Lecturer (Senior Scale) [Reader (Ayurved)], Samhita Siddhant, Class-1)
31. અંબાકુટ સુખી ખીણમાં સમયનું સ્થળ છે. (Lecturer (Senior Scale) [Reader (Ayurved)], Rachna Sharir, Class-1)
32. ઈજિપ્તિયન મમીની મૃણ્યમૂર્તિ પ્રતિકૃતિ થી મળી આવી હતી. (Lecturer (Senior Scale) [Reader (Ayurved)], Rachna Sharir, Class-1)