17. પર્યાવરણીય અસર મૂલ્યાંકન (Environmental Impact Assessment) (EIA) કઈ રીતે વ્યાખ્યાયિત છે? (GAS 47/ 22-23)
18. ભારતમાં ઊર્જાના સ્ત્રોતો વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? (GAS 47/ 22-23)
19. સંસાધનોના ઘટાડા અથવા અધોગતિના મુખ્ય કારણો નીચેનામાંથી કયા છે ? (GAS 20/22-23)
20. સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઈઝિસ (CPSEs) વિશે નીચેના વિધાનો ધ્યાન પર લો. તેમાંથી કયા સાચા છે? (GAS 20/22-23)
21. નીચેના પૈકી કયું વિધાન સાચું છે?
22. વસ્તી ગણતરી 2011 અનુસાર, નીચેના પૈકી કયું શહેરી વિસ્તાર તરીકે પાત્ર થવા માટેનું માપદંડ નથી? (GAS 30/ 21-22)
23. નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? (ADVT 10/CLASS-1)
24. ‘ભારતમાલા પરિયોજના' હેઠળ રાષ્ટ્રીય ધોરીમાર્ગોના નિર્માણ માટે ભંડોળ દ્વારા પુરું પાડવામાં આવે છે. (GAS 30/ 21-22)