Exam Questions

41. નીચેના પૈકી કોણ હરપ્પન મહોર ઉપર બેઠેલાં યોગી તરીકે જોવા મળે છે ?

1. I. બુધ્ધ

2. II. પશુપતિ

3. III. વરૂણ

4. IV. ઈન્દ્ર

A. માત્ર I

B. માત્ર III અને IV

C. ફક્ત II

D. માત્ર I અને II

Answer: (C) ફક્ત II

42. નીચેના પૈકી કયા વૈભવી સ્થાપત્યો પલ્લવો દ્વારા બાંધવામાં આવ્યાં હતાં?

1. 1. કૈલાસનાથર મંદિર, કાંચિપુરમ્

2. II. કોટિકાલ મંડપ, મહાબલિપુરમ્

3. III. એરોવતેશ્વર મંદિર, દારાસુરમ્

A. ફક્ત I અને II

B. ફકત II અને III

C. માત્ર I અને III

D. I, II અને III

Answer: (A) ફક્ત I અને II

43. નીચેના પૈકી કોણે ગુજરાતની ટંકશાળમાં બાર સૂર્ય રાશિના જુદા જુદા 'રાશિ’ સિક્કાઓ બહાર પાડયાં?

A. સિધ્ધરાજ

B. મૂળરાજ

C. જહાંગીર

D. વનરાજ

Answer: (C) જહાંગીર

44. નીચેના પૈકી કઈ ગુજરાતી ફિલ્મો ઓસ્કાર ઍવોર્ડ માટે શ્રેષ્ઠ વિદેશી ભાષા ફિલ્મના વર્ગમાં નામાંકિત થઈ છે?

1. 1. રેવા

2. 2. વીર હમીરજી

3. 3. ધ ગુડ રોડ

4. 4. હેલારો

A. માત્ર II

B. માત્ર II અને III

C. ફક્ત III

D. I, II અને III

Answer: સવાલ કેન્સલ થયેલ છે

45. જોડકાં જોડો.

1. 1. બૃહદેશ્વર મંદિર - a. મહાબલિપુરમ્

2. 2 શોર મંદિર - b. તંજાવુર

3. 3 તુંગનાથ - c. હમ્પી

4. 4 વિરુપક્ષા - d. રૂદ્રપ્રયાગ

A. I-a, IIb, III - c, IV - d

B. I-b, II c, III - d, IV - a

C. I-c, II-d, III-a, IV - b

D. I-b, II-a, III - d, IV – с

Answer: (D) I-b, II-a, III - d, IV – с

46. “એભલ મંડપ' અને “ચૈત્યગૃહ” સાથેની ગુફાઓ ખાતે આવેલી છે.

A. એભલપુરી

B. તળાજા

C. ઉપલેટા

D. જામ કંડોરણાં

Answer: (B) તળાજા

47. વાઘેલા રાજવંશના રાણા વીરસિંહની યાદમાં રાજ્યમાં પાણીની તંગીની તકલીફો દૂર કરવા માટે શેનું નિર્માણ કરવામાં આવ્યું?

A. અડાલજની વાવ

B. સહસ્ત્રલીંગ તળાવ

C. રાણીની વાવ

D. લખોટા તળાવ

Answer: (A) અડાલજની વાવ

48. નીચેના પૈકી કયા મંદિરને બે આંગણ છે?

A. નવલખા મંદિર

B. ગોપનું મંદિર

C. અંબરનાથ મંદિર

D. શેઠ હઠીસિંગ મંદિર

Answer: (B) ગોપનું મંદિર