Exam Questions

49. નીચેના પૈકી કયા સ્થળો એ પ્રવર્તમાન (modern) ગુજરાતમાં સ્થિત છે? (DEE(Electrical), GMC Class-2)

1. 1. લોથલ - 2. રંગપુર

2. 3. બાનાવલી - 4. ભગતરાવ

3. 5. રોપર (Ropar)

A. માત્ર 1, 2, 3 અને 4

B. 1, 2, 3, 4 અને 5

C. માત્ર 1, 2 અને 4

D. માત્ર 1, 2 અને 3

Answer: (D) માત્ર 1, 2 અને 3

50. નીચેના પૈકી કયું ભારતના આધુનીક સમયમાં ઉત્ખનન કરવામાં આવેલ હડપ્પાનું સૌથી તાજેતરનું અને સૌથી મોટું સ્થળ છે? (Horticultural Officer,(GMC) ,Class-2)

A. સુતકાગેંડોર

B. લોથલ

C. રાખીગઢી

D. સૂરકોડટા

Answer: (C) રાખીગઢી

51. ‘ભાવનગર દરબાર સેવિંગ બેંક'ની સ્થાપના કોણે કરી? (GAS Class‐I & GCS Class I & I)

A. તખતસિંહજી

B. ભાવસિંહજી - 1

C. ભાવસિંહજી - 11

D. કૃષ્ણકુમારસિંહજી

Answer: (C) ભાવસિંહજી - 11

52. પ્રથમ કાઠીયાવાડ રાજકીય પરિષદ કોના વડપણ હેઠળ યોજાઈ હતી?

A. મહાત્મા ગાંધી

B. વિઠ્ઠલભાઈ પટેલ

C. વલ્લભભાઈ પટેલ

D. જામ રણજિતસિંહ

Answer: (B) વિઠ્ઠલભાઈ પટેલ

53. સૌરાષ્ટ્રમાં સુધારણા ચળવળની શરૂઆત કોણે કરી?

A. નવલરામ

B. મણીશંકર કીકાણી

C. મનસુખરામ ત્રિપાઠી

D. મણીલાલ દ્વિવેદી

Answer: (B) મણીશંકર કીકાણી

54. જૂનાગઢની “આરઝી હકૂમત’” ના વડાપ્રધાન તરીકે કોને બનાવવાનું નક્કી કરવામાં આવ્યું? (MCO Class III)

A. કનૈયાલાલ મુનશી

B. શામળદાસ ગાંધી

C. રતુભાઈ અદાણી

D. મહોબતખાન

Answer: (B) શામળદાસ ગાંધી

55. “ભગવદ્ ગો મંડળ” શબ્દકોશના સંપાદક કોણ હતા? (SW0, Class-II)

A. રતિલાલ સો. નાયક

B. ચંદુલાલ બહેચરદાસ પટેલ

C. કે. કા. શાસ્ત્રી

D. યોગેન્દ્ર વ્યાસ

Answer: (B) ચંદુલાલ બહેચરદાસ પટેલ

56. ડિપાર્ટમેન્ટ ઑફ ઓર્કિયોલોજીકલ એન્ડ એન્ટિક્વેરીયન (Antiquarian) સર્વેની સ્થાપના ઈ.સ. 1881માં ભાવનગર ખાતે કોના દ્વારા કરવામાં આવેલ હતી?

A. ભાવસિંહજી

B. તખતસિંહજી

C. વખતસિંહજી

D. જસવંતસિંહજી

Answer: (B) તખતસિંહજી