Exam Questions

1. ‘ભાવનગર દરબાર સેવિંગ બેંક'ની સ્થાપના કોણે કરી? (GAS Class‐I & GCS Class I & I)

A. તખતસિંહજી

B. ભાવસિંહજી - 1

C. ભાવસિંહજી - 11

D. કૃષ્ણકુમારસિંહજી

Answer: (C) ભાવસિંહજી - 11

2. પ્રથમ કાઠીયાવાડ રાજકીય પરિષદ કોના વડપણ હેઠળ યોજાઈ હતી?

A. મહાત્મા ગાંધી

B. વિઠ્ઠલભાઈ પટેલ

C. વલ્લભભાઈ પટેલ

D. જામ રણજિતસિંહ

Answer: (B) વિઠ્ઠલભાઈ પટેલ

3. સૌરાષ્ટ્રમાં સુધારણા ચળવળની શરૂઆત કોણે કરી?

A. નવલરામ

B. મણીશંકર કીકાણી

C. મનસુખરામ ત્રિપાઠી

D. મણીલાલ દ્વિવેદી

Answer: (B) મણીશંકર કીકાણી

4. જૂનાગઢની “આરઝી હકૂમત’” ના વડાપ્રધાન તરીકે કોને બનાવવાનું નક્કી કરવામાં આવ્યું? (MCO Class III)

A. કનૈયાલાલ મુનશી

B. શામળદાસ ગાંધી

C. રતુભાઈ અદાણી

D. મહોબતખાન

Answer: (B) શામળદાસ ગાંધી

5. “ભગવદ્ ગો મંડળ” શબ્દકોશના સંપાદક કોણ હતા? (SW0, Class-II)

A. રતિલાલ સો. નાયક

B. ચંદુલાલ બહેચરદાસ પટેલ

C. કે. કા. શાસ્ત્રી

D. યોગેન્દ્ર વ્યાસ

Answer: (B) ચંદુલાલ બહેચરદાસ પટેલ

6. કયા રાજવીએ સૌરાષ્ટ્ર (કાઠિયાવાડ)ને ગુપ્ત સામ્રાજ્ય સાથે જોડયું હતું? (SW0, Class-II)

A. ચન્દ્રગુપ્ત બીજો

B. સમુદ્રગુપ્ત

C. કુમારગુપ્ત

D. સ્કંદગુપ્ત

Answer: (A) ચન્દ્રગુપ્ત બીજો

7. નીચેના પૈકી ક્યા ગુપ્ત રાજાએ હણોને હરાવી તેમને ભારત બહાર હોંકી કાઢ્યાં હતાં? (Accounts Officer & Commercial Tax Officer) (AOG)

A. સમુદ્રગુપ્ત

B. સ્કંદગુપ્ત

C. કુમારગુપ્ત

D. ભાનુગુપ્ત

Answer: (B) સ્કંદગુપ્ત

8. ડિપાર્ટમેન્ટ ઑફ ઓર્કિયોલોજીકલ એન્ડ એન્ટિક્વેરીયન (Antiquarian) સર્વેની સ્થાપના ઈ.સ. 1881માં ભાવનગર ખાતે કોના દ્વારા કરવામાં આવેલ હતી?

A. ભાવસિંહજી

B. તખતસિંહજી

C. વખતસિંહજી

D. જસવંતસિંહજી

Answer: (B) તખતસિંહજી