17. ને નોટીસ આપ્યા બાદ અડધા કલાકની ચર્ચા કરી શકાય છે.
18. ભારતીય બંધારણની કલમ 21ની જોગવાઈમાં નો સમાવેશ થાય છે.
19. મૂળભૂત અધિકારોમાં સુધારા અંગે નીચેના પૈકી કયું વિધાન સાચુ છે?
20. રાજ્ય પોતાની આર્થિક શક્તિ અને વિકાસની મર્યાદામાં રહીને શિક્ષણ, કામ વગેરે માટે કાર્યસાધક જોગવાઈ કરશે. આ જોગવાઈ ભારતનાં બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે?
21. નીચેના પૈકી કયાં લક્ષણો એ ગવર્નમેન્ટ ઑફ ઈન્ડીયા એક્ટ, 1935ના આગવા લક્ષણો હતાં?
22. મિલકતનો હક એ મૂળભૂત હકમાંથી કાયદાકીય હકમાં રૂપાંતરીત કરવામાં આવ્યો કારણકે
23. ભારતીય બંધારણના નિર્માણ બાબતે નીચેના પૈકી કયું વિધાન / ક્યાં વિધાનો સાચું/સાચાં છે?
24. ભારતના બંધારણ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?