9. ભારતના એટર્ની જનરલને નક્કી કરે તે મહેનતાણું મળશે.
10. નીચે આપેલાં વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) ખરું(રાં) છે?
11. નીચે આપેલાં વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) ખરું(રાં) છે?
12. નીચે આપેલાં વિધાનોમાંથી કયાં વિધાનો ખરાં છે.
13. ભારતના સર્વોચ્ચ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલય દ્વારા જારી કરવામાં આવેલ યાચિકાઓ સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) ખરું (રાં) છે?
14. સંબંધિત બાબતોમાં ભારતીય સંઘ લોકસેવા આયોગ (યુ.પી.એસ.સી.)નો મત લેવામાં આવતો નથી.
15. સર્વોચ્ચ અદાલતના અધિકારક્ષેત્રના સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી કયાં વિધાન ખરાં છે?
16. આંતર-રાજ્ય પરિષદ સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) ખરું(રાં) છે?