Exam Questions

1. થીયોસોફીકલ સોસાયટીનું મુખ્ય મથક ક્યાં છે? (GAS Class‐I & GCS Class I & I)

A. અડયાર

B. પોંડીચેરી

C. બેંગલોર

D. પૂના

Answer: (A) અડયાર

2. પારસી સમાજની સેવા કરવા માટે અંગ્રેજ દ્વારા “ખાન બહાદુર મેડલ' દ્વારા પુરસ્કૃત થનાર જાણીતા અમદાવાદના પારસી ઉદ્યોગપતિનું નામ જણાવો. (GAS Class‐I & GCS Class I & I)

A. શેઠ નવરોજી પેસ્તનજી વકીલ

B. દાદાભાઈ નવરોજી

C. ખારશેદજી ફેરદુનજી પારેખ

D. વકીલ બેજાનજી માણેકજી અંકલેસરીયા

Answer: (A) શેઠ નવરોજી પેસ્તનજી વકીલ

3. યાદી - 1 માં આપેલ વ્યક્તિઓને યાદી-॥ માં આપેલ સંસ્થા સાથે જોડો. (GAS Class‐I & GCS Class I & I)

1. (a) દેવેન્દ્રનાથ ટાગોર - i) માનવધર્મસભા

2. (b) જ્યોતિબા - ii) તત્ત્વબોધીની સભા

3. (c) દુર્ગારામ મહેતા - iii) દેવ સમાજ

4. (d) શિવનારાયણ અગ્નિહોત્રી - iv) સત્યશોધક સભા

A. a-i, b-iii, c-iv, d-ii

B. a-ii, b-iv, c-i, d-iii

C. a-iii, b-ii, c-i, d-iv

D. a-iv, b-iii, c-ii, d-i

Answer: a-ii, b-iv, c-i, d-iii

4. “સીતાજીની કાંચળી”ના લેખક કોણ છે? (GAS Class‐I & GCS Class I & I)

A. દિવાળીબાઈ

B. ગૌરીબાઈ

C. ક્રિષ્ણાબાઈ

D. રાધાબાઈ

Answer: (C) ક્રિષ્ણાબાઈ

5. યાદી -1 ને યાદી – ॥ સાથે જોડી નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. (GAS Class‐I & GCS Class I & I)

1. 1) અપારાવ ભોલાનાથ લાયબ્રેરી - a) રાજકોટ

2. 2) લેંગ લાયબ્રેરી - b) ભાવનગર

3. 3) રાયચંદ દિપચંદ લાયબ્રેરી - c) અમદાવાદ

4. 4) બાર્ટન લાયબ્રેરી - d) ભરૂચ

A. 1-a, 2-b, 3-d, 4-c

B. 1-с, 2-а, 3-d, 4-b

C. 1-b, 2-a, 3-c, 4-d

D. 1-d, 2-b, 3-с, 4-а

Answer: (B) 1-с, 2-а, 3-d, 4-b

6. અમદાવાદમાં મહિલાઓ માટે કાર્યરત “જ્યોતિસંઘ” નામે સંસ્થાનું ઉદ્ઘાટન અને નામકરણ કોણે કરેલું છે? (MAO, Class-II (ARV)

A. મૃદુલાબેન સારાભાઈ

B. જ્યોતિબા ફૂલે

C. મહારાણી ચીમનાબાઈ પહેલા

D. મહાત્મા ગાંધી

Answer: (D) મહાત્મા ગાંધી

7. રાજા રામ મોહનરાયનો જન્મ ઈ.સ. 1772 માં બંગાળના હુગલી જિલ્લામાં રાધાનગર ગામમાં થયો હતો. (MAO, Class-II (ARV)

1. તેમણે ઈ.સ. 1821 માં બંગાળીમાં સંવાદ કૌમુદી નામનું સમાચારપત્ર શરૂ કરેલ હતું.

2. તેઓએ કોલકત્તામાં હિંદુ કોલેજની સ્થાપના કરી હતી.

A. વિધાન (1) સાચું છે.

B. વિધાન (2) અને (3) સાચા છે.

C. વિધાન (1) અને (3) સાચા છે.

D. વિધાન (1), (2) અને (3) સાચા છે.

Answer: (D) વિધાન (1), (2) અને (3) સાચા છે.

8. “સત્ય શોધક સમાજ”ની સ્થાપના કોણે કરી હતી? (MAO, Class-II (ARV)

A. દયાનંદ સરસ્વતી

B. રાજા રામમોહનરાય

C. જ્યોતિબા ફૂલે

D. અમૃતલાલ ઠક્કર

Answer: (C) જ્યોતિબા ફૂલે