17. કયા ધારા હેઠળ રાજકીય બાબતો માટે બ્રિટનની સરકારે છ સભ્યોના બોર્ડ ઓફ કન્ટ્રોલની નિમણૂક કરી હતી અને આ બોર્ડને હિંદમાં રહેલાં બ્રિટનનાં સંસ્થાનોના દીવાની અને ફોજદારી શાસનની બધી જ કામગીરીનાં નિરીક્ષણ, નિર્દેશન અને અંકુશની સત્તા આપવામાં આવી હતી? (MAO, Class-II (ARV)
18. કઈ પ્રજાના આગમનથી ભારતને અનાનસ, પપૈયું જેવાં ફળ અને દૂધી, બટાકા જેવા શાકભાજીની ભેટ મળેલ છે? (MCO Class III)
19. 16 મી સદીમાં ગુજરાતમાં શાસનતંત્ર સંદર્ભે ‘મિરેબકર’ હોદ્દો કયા અધિકારીને આપવામાં આવતો? (AS, Horticulture, Government Printing Press Class-2)
20. ભારતની ભૂમિ પર પહેલો પોર્ટુગીઝ કિલ્લો ક્યાં બાંધવામાં આવેલ હતો?
21. કર્ણાટ્ક વિગ્રહો કઇ બે પ્રજા વચ્ચે લડાયાં હતાં? (Accounts Officer & Commercial Tax Officer) (AOG)
22. પરદેશના વેપારીઓ અને તેઓએ સ્થાપેલ કોઠીના સ્થળને યોગ્ય રીતે ગોઠવો. (Assistant Engineer (Civil ), Class II)
23. વાંદીવાશની લડાઈ, 1760 (Wandiwash) માં અંગ્રેજ લશ્કરનો કમાન્ડર કોણ હતો?
24. રેગ્યુલેટીંગ એક્ટ, 1773 પાસ થયો એ સમયગાળામાં ઇંગ્લેન્ડના વડાપ્રધાન તરીકે કોણ હતું?