25. ગુજરાતના કયા સુલતાનના આધ્યાત્મિક સલાહકાર તરીકે સરખેજના શેખ અહમદ ખટ્ટુ હતા?
A. મહમદ બેગડા
B. બહાદુરશાહ
C. અહમદશાહ પહેલો
D. અહમદશાહ ત્રીજો
26. અમદાવાદમાં આવેલી રૂપમંજરીની મસ્જિદ કોણે બંધાવી છે? (General Study)
A. અહમદશાહ
B. મહમદ બેગડો
C. મીરઝા સૈયદ
D. માલવરાજ