17. ગુજરાતમાં સ્વતંત્ર, સલ્તનતકાળ દરમિયાન કયા અધિકારીને “નિઝામુલમુલ્ક” કહેવામાં આવતો
18. જ્યારે દિલ્હીમાં રાજવી તરીકે હુમાયુ હતો, ત્યારે ગુજરાતમાં કોનું શાસન હતું? (SW0, Class-II)
19. ગુજરાતના સુલતાન અહમદશાહે અમદાવાદને રાજધાની તરીકે કયા વર્ષમાં સ્થાપિત કરી? (SW0, Class-II)
20. ચાંપાનેરમાં 15 મી સદીમાં ગુજરાત સલતનત સમયે શ્રેષ્ઠ ગુજરાતી સ્થાપત્ય પરાવર્તિત કરતુ ભવ્ય મસ્જિદનું નિર્માણ કોણે કર્યું હતુ? (GAS,AO,GCT)
21. ગુજરાતમાં જમીન મહેસૂલ વહીવટમાં “વેન્તા” પદ્ધતિને કયા સુલતાનના શાસન દરમિયાન રજૂ કરવામાં આ હતી? (GAS,AO,GCT)
22. અમદાવાદની ફરતે 12 દરવાજા ધરાવતી દિવાલ કોણે બનાવી હતી? (Agriculture officer)
23. ગિરનારની તળેટીમાં આવેલ જુનાગઢ પર વિજય મેળવ્યા બાદ તેનું નવું નામ ‘મુસ્તફાબાદ’ ક્યા રાજવીએ આપ્યું હતું?
24. ગુજરાતના સુલ્તાન બહાદુરશાહને મારી નાખવાનું કાવતરું કોણે કર્યુ હતું?