1. ગુજરાતના અર્થતંત્રમાં કયું ક્ષેત્ર સૌથી વધુ યોગદાન આપે છે?
2. ગુજરાતમાં સરકારી યોજનાઓ અંગે નીચેનામાંથી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચા છે? (GAS 20/22-23)
3. નીચેનામાંથી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? (GAS 30/ 21-22)
4. નીચેનામાંથી કયા વિધાનો સાચાં છે? (GAS 30/ 21-22)
5. “કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન' બાબતે નીચેના પૈકી કયું/કયાં વિધાન / વિધાનો સાચું/ સાચાં છે? (GAS 26/20-21)
6. અન્ન ત્રિવેણી યોજના હેઠળ ને 60 કિગ્રા અનાજ આપવામાં આવે છે. (GAS 26/20-21)
7. નીચેની યાદી-I ને યાદી-II સાથે જોડો(GAS 30/ 21-22)
8. નીચેના પૈકી કયું ભારતના વિદેશી હુંડીયામણ અનામતનો અંગભૂત ભાગ નથી? (GAS 26/20-21)