9. ભારતની પરમાણુ શસ્ત્રો નીતિ અંગે કયું વિધાન / કયા વિધાનો સત્ય છે? (ADVT 22/ ACOU OFF/22-23)
10. નીચેના પૈકી કયા કારણોસર ભારત NPTને ભેદભાવપૂર્ણ સંધિ ગણે છે? (ADVT 22/ ACOU OFF/22-23)
11. નીચેના પૈકી કયા કારણોસર ભારત NPTને ભેદભાવપૂર્ણ સંધિ ગણે છે? (ADVT 22/ ACOU OFF/22-23)
12. ભારતની નાગરિક પરમાણુ સુવિધાઓને ભૌતિક-સુરક્ષા પૂરી પાડવા માટે કઈ સુરક્ષા એજન્સી જવાબદાર છે? (ADVT 22/ ACOU OFF/22-23)
13. ભારે પાણી (હેવી વોટર) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે? (GAS/30 21-22)
14. સંયુક્ત રાષ્ટ્રો દ્વારા અપનાવવામાં આવેલ ‘“ટ્રીટી એન્ડ પ્રોહિબીશન ઓફ ન્યુક્લિયર વેપન્સ" (TPNW) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? (GAS/26 20-21)
15. ભારતના ન્યુક્લિયર કમાન્ડ ઓથોરીટી (NCA)ના નિર્દેશોનું સંચાલન કઈ સંસ્થાને સોંપવામાં આવ્યું છે? (ADVT 22/ ACOU OFF/22-23)
16. યુરેનિયમના બે આઈસોટોપ 2350 અને 238U ....... ધરાવે છે. (GAS/30 21-22)