9. એક પ્રકારનું ભરતકામ છે જેમાં સફેદ દોરો ફુલો અને અન્ય ભાત બનાવવા માટે વપરાય છે અને તે લખનઉમાં પ્રખ્યાત છે.
10. ગુજરાતમાં ઘરશણગારના ભરતકામમાં ધ્રાણિયાનું વિશિષ્ટ સ્થાન છે. આ સંદર્ભે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે
11. નકળંગના મેળા બાબતે નીચેના પૈકી કયું સાચું છે?
12. ગુજરાતમાં નવરાત્રીના તહેવારો તથા લગ્ન પ્રસંગોએ ગવાતો લોકપ્રિય “સનેડો'નો ઉદ્ભવ …………………………… ખાતે થયો.
13. નીચે આપેલી કઠપૂતળી-રાજ્યની જોડીઓ ચકાસો.
14. સાતમી અને આઠમી સદીમાં “ઘટિકા” હતા.
15. મમંગમ (mamangam) 28 દિવસીય મધ્યકાલીન વેપાર ઉત્સવ હતો જેમાં ઉજવાતો હતો.