9. ઝંડા-ઝુલણનો વેશ નો સંદેશો આપે છે.
10. જુની ગુજરાતી રંગભૂમિના પ્રસિધ્ધ લેખક પરમાનંદ ભટ્ટનું ઉપનામ શું હતું?
11. પારસી રંગભૂમિ એક રીતે પ્રાયોગિક રંગભૂમિ હતી. આ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
12. બેહરામજી એમ મલબારીએ નીચેના પૈકી કયા અનિષ્ટ સામે સમાજ સુધારણા અભિયાન ચલાવ્યું?