1. સ્ત્રીપાત્રો ભજવવા માટે વિખ્યાત એવા નીચેના પૈકી કયા અભિનેતાએ “અભિનયપંથે” નામથી આત્મકથા લખી છે?
2. નીચેના પૈકી કયું ગીત રણછોડભાઈ ઉદયરામ કૃત “નિંદ્યશૃંગાર નિષેધક”નાટકનું છે?
3. જોડકાં જોડો.
4. નીચેના પૈકી કયા કલાકારે પગમાં સોનાનો તોડો પહેરીને પરંપરાગત ગુજરાતી નાટકમાં રાજા ભરથરીનું પાત્ર ભજવ્યું હતું?
5. અદી મર્ઝબાન દ્વારા પારસી રંગભૂમિને ફાળા બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
6. "તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી” ગીત નીચેના પૈકી કઈ ગુજરાતી ફિલ્મનું હતું?
7. ગુજરાતની રંગભૂમિના સંગીતના વિકાસમાં વિશેષ યોગદાન ગુજરાતના નાયકો અને ભોજકોનું છે. આ સંદર્ભે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે?
8. “હિંદવાણી તું ભલી પિછાણી, શીર પાણીકા બેડા ભરે કૂવે મેં તેતર બોલે, રામસીતા કા જોડા તા થૈયા કતા થઈ..." – આ સંવાદ ભવાઈના કયા વેશનો છે ?