17. જોડકાં જોડો.
18. હોળીના દિવસે “આંબલી કાઢવી”ની રમતો કોણ રમે છે?
19. ગુજરાતના જનજાતિય નૃત્ય “કાકડા નૃત્ય” બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે?
20. કયા તહેવાર સમયે 'ડાંગ દરબાર' યોજાય છે?
21. આદિવાસીઓનો એક વિસ્તૃત પટ સમગ્ર ભારતના ઘણા બધા ભાગોમાંથી પસાર થાય છે. આ જનજાતિય જૂથોનાં નૃત્યોનું વર્ગીકરણ માનવશાસ્ત્રીય, જાતિય અને પ્રજાતિય તત્ત્વોના આધારે કરી શકાય. આ સંદર્ભે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
22. ગુજરાતના નીચેના પૈકી કયા સ્થળે પાર્વતી અને નૃત્ય કરતાં ગણેશની શિલ્પકૃતિ જોવા મળે છે ?
23. વારલી (Warli) રંગચિત્ર વિશે નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો.
24. ભવાઈના કયા પ્રખ્યાત વેશ પરથી જયશંકર સુંદરીએ સીમાચિન્હ નાટક દિગ્દર્શિત કરેલું?