Exam Questions

9. કબી૨ ૨ અધ્યાત્મવાદી અધ્યાત્મવાદી જ્ઞાની શા કવિની સાથોસાથ ક્રાન્તિકારી સમાજસુધારક પણ હતાં. નીચેના પૈકી દર્શાવે છે ? કઈ પંક્તિઓ આ બાબત

1. 1. “પત્થર પૂજે હરિ મિલેં, તો મેં પૂરું પહાડ.”

2. 2. “જલ મેં કુંભ, કુંભ મેં જલ હૈ, બાહર ભીતર પાની, ટૂટયા કુંભ, જલ જલ હિ સમાના, એ તથ્ય કહ્યો ગિયાના.”

3. 3. “ઈસક આલહકી જાતિ, ઈસક અલહકા અંગ, ઈસક અલગ ઔજુદ હૈ, ઈસક અલહ કા રંગ.”

A. ફક્ત 1 અને 2

B. ફક્ત 2 અને 3

C. ફક્ત 1 અને 3

D. 1, 2 અને 3

Answer: (A) ફક્ત 1 અને 2

10. નીચેના પૈકી કોણ એ ભક્તિ (પરંપરા)ના પ્રથમ સંત હતા જેમણે તેમના ઉપદેશ (message) ના પ્રચાર માટે હિન્દીનો ઉપયોગ કર્યો હતો?

A. દાદુ

B. કબીર

C. રામાનંદ

D. તુલસીદાસ

Answer: (C) રામાનંદ