17. વિનોદ કિનારીવાળા હાથમાં ત્રિરંગી ઝંડો લઈ સ્વાતંત્ર્યસંગ્રામમાં કયાં સ્થળે ગોળીથી વીંધાઈ શહીદ થયા હતાં? (MCO Class III)
18. “નવજીવન” માસિક કોણે શરૂ કર્યું હતું? (MCO Class III)
19. ગુજરાત કોલેજ ખાતે હાથમાં ધ્વજ લઈને કોલેજ કમ્પાઉન્ડમાં પ્રવેશેલ વિનોદ કિનારીવાલા ક્યા આંદોલન દરમ્યાન શહીદ થયા હતા? (AS, Horticulture, Government Printing Press Class-2)
20. નીચેનામાંથી ગુજરાતના કયા મુખ્યમંત્રીનું 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ સમયે દુર્ઘટનામાં વિમાન તૂટી પડયું હતું? (GAS,AO,GCT)
21. ભારતની સ્વતંત્રતા બાદ “પ્રીવી પર્સ (Privy Purse)” કોની સાથે સંકળાયેલ હતા?
22. મહાગુજરાત ચળવળમાં નીચેનાં પૈકી કોણ અગ્રગણ્ય નેતા સામેલ હતા? (Deputy Director,GSS, Class I),
23. 1947 માં ગુજરાતનાં કયા રજવાડાએ ભારતીય સંઘમાં જોડાવવાના કરાર ઉપર સહી કરવા ઈનકાર કરેલ હતો?
24. ગિરાસદારી પ્રથા નાબુદ કરતો “સૌરાષ્ટ્ર જમીન સુધારણા કાયદો” (Saurashtra Land Reforms Act) કયા વર્ષમાં અમલમાં આવેલ હતો?