9. કયા મુસ્લિમ કવિએ પુષ્ટિમાર્ગની દીક્ષા લીધી હતી?
10. શકસ્તાન (સૈસ્તાન) (Shakastan-Seistan) માંથી શકને ગુજરાતમાં આવવા માટેનું નિમંત્રણ ક્યા જૈન સાધુએ આપ્યાનું કહેવાય છે?
11. વેદાંત શૈલી (Vedanta School) બાબતે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે? (Executive Engineer (Mechanical), Class-1 (GWSSB))
12. 11 મી સદીમાં 'રાધાવલ્લભ' નામે સંપ્રદાયની સ્થાપના કોણે કરી હતી? (Assistant Engineer (Civil), Class-2)