1. નીચેના પૈકી કોણે કહ્યું કે વેદાંત એ હિન્દુ આધ્યાત્મ અધિકૃતતાની અભિવ્યક્તિ છે? (GAS Class‐I & GCS Class I & I)
2. સ્વામી હરિદાસ કઈ ધાર્મિક પ્રણાલીના હતા? (GAS Class‐I & GCS Class I & I)
3. કઈ સંત પ્રણાલી ‘માનેર માનુષ'ના ખ્યાલ પર ભાર મૂકે છે? (GAS Class‐I & GCS Class I & I)
4. મીરાંબાઈ કઈ ભક્તિ પરંપરાના હતાં? (GAS Class‐I & GCS Class I & I)
5. મીરાંબાઈએ તેમનો દેહ ક્યા સ્થળે છોડ્યો? (Municipal Chief Officer , Class-II)
6. આલ્વારોએ કયા પ્રદેશમાંથી વૈષ્ણવ-ભક્તિ આંદોલનનો પ્રારંભ કર્યો?
7. શુદ્ધાદ્વૈત દર્શનના પુરસ્કર્તા કોણ હતા?
8. ઉત્તર ભારતના ભક્તિ આંદોલનના ઈતિહાસમાં કોનો ફાળો અગત્યનો છે?